વાસ્તવિક (ખરું) શિક્ષણ

ઈશ્વરપ્રાપ્તિ કરાવી આપે, એ જ ખરું શિક્ષણ છે. વિજ્ઞાન સહિત અન્ય બધું શિક્ષણ માયા સંબંધી છે. તે માયાજનિત સુખ આપે છે અને ઈશ્વરથી દૂર લઈ જાય છે એટલે એનું મૂલ્ય શૂન્ય છે.

– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી