પ્રારબ્ધ (ભાગ્ય) ભોગવવું

જેવી રીતે અધિકોષનું ઋણ ચુકતું કરવું પડે છે, એવી જ રીતે પ્રારબ્ધ (ભાગ્ય) ભોગવીને જ પૂરુ કરવું પડે છે. નહીં તો એક દિવસ વ્યાજ સાથે ચુકવવું પડે છે. – સંત ભક્તરાજ

સમાધાની રહેવું

‘પરમેશ્વરની માયાને સમજીને, તે સ્થિતિમાં જ સમાધાની રહેવું.’ અર્થ : ‘માયાને સમજીને’ એટલે માયામાં બ્રહ્મનાં અસ્તિત્વને સમજીને. એકવાર માયામાં વિદ્યમાન બ્રહ્મને જાણી લઈએ, તો કેવળ સમાધાન અને આનંદ જ શેષ રહેશે. – સંત ભક્તરાજ

અલંકારનું સૌંદર્ય

અલંકાર મનુષ્યના શરીર પર તેના સૌંદર્યને લીધે નહીં, પણ ઈશ્વર ભણીથી તેને મળનારા ચૈતન્યને લીધે જ શોભે છે ! – (પરાત્પર ગુરુ) પરશરામ પાંડે મહારાજ, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.

વિશ્વ જે શાંતિ માટે પ્રયત્ન કરી રહ્યું છે, તે શાંતિ નિશ્ચિતરૂપે ‘ૐ’ ના જપોચ્ચારથી મળી શકે !

‘ૐ’કાર આ નાદબ્રહ્માનું પ્રતીક છે. વિશ્વના પ્રત્યેક ધર્મએ તેનો સ્વીકાર કર્યો છે. ‘ૐ’કાર અ+ઉ+મ્થી બન્યું છે. ‘ૐ’ એ બ્રહ્માંડનું સ્વયંભૂ સંગીત છે. એક નિશ્ચિત સમયે કેવળ ૨ મિનિટ; પરંતુ મોટેથી તેનો ઉચ્ચારણ કરવાથી તે નાદબ્રહ્મ બ્રહ્માંડમાંના અણુ-રેણુમાં પહોંચે છે. અત્યારે બ્રહ્માંડમાં જે ઉથલપાથલ ચાલી છે, તેને પૂર્વવત કરવાનું ‘ૐ’કારમાં સામર્થ્ય છે. વિશ્વ જે શાંતિ માટે … Read more

સનાતનની વિચારધારા સંપૂર્ણ જગત્માં ફેલાય. તે માટે મા ગાયત્રીને પ્રાર્થના

મારી પોતાની એવી તીવ્ર ઇચ્છા છે કે, સનાતનની વિચારધારા સંપૂર્ણ જગત્માં ફેલાય. તે માટે મા ગાયત્રીને મારી પ્રાર્થના ચાલુ રહેશે. – પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.

સનાતનનું જ્ઞાન વેદ અનુસાર છે; એટલે મને તે ગમે છે !

વર્ષ ૨૦૪૦ પછી જગત્માં સનાતન ધર્મનો ઝંડો ફરકશે અને શાંતિ ફેલાશે ! સનાતન નિર્મિત સર્વ ગ્રંથોનું જગત્ની સર્વ ભાષાઓં ભાષાંતર થશે. તમે જે કામ કરી રહ્યા છો, તે અત્યંત સારું છે. આગળ જઈને પ્રત્યેકને તે સ્વીકારવું પડશે. તમે પુષ્કળ ભાગ્યવાન છો; કારણકે તમે સનાતનમાં છો. ભગવાનની ઇચ્છા સમજીને જ તે તે ભાગમાં સનાતનનું કાર્ય છે. … Read more

પરાત્પર ગુર ડૉ. આઠવલેજી વિશેના વિચાર

જયંતભાઈ (સનાતન સંસ્થાના સંસ્થાપક પરાત્પર ગુર ડૉ. જયંત આઠવલેજી)એ પોતાનો સ્વાર્થ સાધ્યો નથી, બીજા સુખી તો આપણે સુખી એમ હંમેશાં માન્યું છે. – પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.

પ.પૂ. ડૉકટરજીની તપસ્યાનો લાભ બધાને થશે અને સાધકો હંમેશાં સેવારત રહેતાં હોવાથી તેમનો ઉદ્ધાર થશે !

પ.પૂ. ડૉકટરજીની સાધના મોટી છે. શ્રીહરિ વિષ્ણુના તેઓ ખરા ભક્ત છે. પ.પૂ. ડૉકટરજીના જીવનમાં જો મહામૃત્યુયોગ હોય, તોપણ તેમના જીવને ધોખો નથી; કારણકે તેમને ઇશ્વરી સંરક્ષણ છે. પ.પૂ. ડૉકટરજીની તપશ્ચર્યા સીધીસાદી નથી. તેઓ દિવસ-રાત એક કરી રહ્યા છે. પ.પૂ. ડૉકટરજીને હું શું આશીર્વાદ આપુ ? મને જ તેમના આશીર્વાદની આવશ્યકતા છે. સનાતન કરી રહેલું કાર્ય … Read more

પ.પૂ. ડૉકટરજી કરી રહેલા જપની શક્તિને લીધે સાક્ષાત સુદર્શનચક્રને આશ્રમના રક્ષણ માટે આવવું પડવું

ગોવા ખાતેનું સનાતન આશ્રમ એ સાક્ષાત ઋષિનું આશ્રમ છે. આશ્રમમાં સારી શક્તિઓ છે. મને સાક્ષાત સુદર્શનચક્ર આ આશ્રમનું રક્ષણ કરે છે, એમ દેખાય છે. સુદર્શનચક્ર કેવળ મહાવિષ્ણુ નારાયણ અર્થાત્ શ્રીકૃષ્ણના હાથમાં હોય છે, તો પછી તે ગોવાના (રામનાથી) આશ્રમના રક્ષણ માટે કેવી રીતે આવ્યું ? મે પહેલાં એવું કોઈ પણ આશ્રમમાં જોયું નથી. પ.પૂ. ડૉકટરજી … Read more

પ.પૂ. ડૉકટરજીની ‘હિંદુ રાષ્ટ્ર સ્થાપના’ની સંકલ્પના સાકાર થશે !

ભગવાનની પોતાની ઇચ્છા હોવાને લીધે ભારતમાં હિંદુ રાષ્ટ્ર આવશે જ, તેમજ વર્ષ ૨૦૪૨માં ભારત વિશ્વગુરુ થશે ! સનાતન ધર્મનો ઝંડો સંપૂર્ણ વિશ્વમાં ફરકશે. આગામી બે વર્ષમાં સમગ્ર જગત્માં ભીષણ પરિસ્થિતિ નિર્માણ થશે. પ.પૂ. ડૉકટરજીની હિંદુ રાષ્ટ્રની સંકલ્પના સાકાર થશે. – પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.