પ્રારબ્ધ (ભાગ્ય) ભોગવવું

જેવી રીતે અધિકોષનું ઋણ ચુકતું કરવું પડે છે, એવી જ રીતે પ્રારબ્ધ (ભાગ્ય) ભોગવીને જ પૂરુ કરવું પડે છે. નહીં તો એક દિવસ વ્યાજ સાથે ચુકવવું પડે છે.

– સંત ભક્તરાજ