અલંકારનું સૌંદર્ય

અલંકાર મનુષ્યના શરીર પર તેના સૌંદર્યને લીધે નહીં, પણ ઈશ્વર ભણીથી તેને મળનારા ચૈતન્યને લીધે જ શોભે છે !

– (પરાત્પર ગુરુ) પરશરામ પાંડે મહારાજ, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.