પરાત્પર ગુર ડૉ. આઠવલેજી વિશેના વિચાર

જયંતભાઈ (સનાતન સંસ્થાના સંસ્થાપક પરાત્પર ગુર ડૉ. જયંત આઠવલેજી)એ પોતાનો સ્વાર્થ સાધ્યો નથી, બીજા સુખી તો આપણે સુખી એમ હંમેશાં માન્યું છે.

– પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.