પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ ઈશ્વરપ્રાપ્તિ માટે સંગીત વિશે કરેલું માર્ગદર્શન

મે ૨૦૧૬માં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ૭૪મા જન્મોત્સવ સમારંભ સમયે મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય અંતર્ગત સંગીત વિભાગનો આરંભ થયો હોવાનું ઘોષિત કરવામાં આવ્યું.