માનવીને ૨૩ પવિત્ર તીર્થક્ષેત્રોના દર્શન કરવાનું પુણ્‍ય પ્રદાન કરનારી અમરનાથ યાત્રા !

ધાર્મિક માન્‍યતા અનુસાર અમરનાથ ગુફામાં બરફના શિવલિંગના દર્શન કરવાથી કાશીમાં લીધેલા દર્શન કરતાં ૧૦ ગણું, પ્રયાગ કરતાં ૧૦૦ ગણું અને નૈમિષારણ્‍ય કરતાં ૧ સહસ્ર ગણું વધારે પુણ્‍ય મળે છે.

શિવ-પાર્વતીજી, ૩૩ કરોડ દેવતા, સપ્‍તર્ષિ અને કામધેનુના વાસ્‍તવ્‍યથી પુનિત થયેલી જમ્‍મુ ખાતેની ‘શિવખોરી’ ગુફા !

શિવભક્ત ભસ્‍માસુરે શિવ પાસેથી અમરત્‍વ મળવા માટે કઠોર તપશ્‍ચર્યા કરી. તેની તપશ્‍ચર્યા પર પ્રસન્‍ન થઈને શિવ તેને ‘વરદાન’ માગવાનું કહે છે. ત્‍યારે ભસ્‍માસુર શિવ પાસે ‘અમરત્‍વ’ માગે છે. ત્‍યારે શિવ કહે છે, ‘‘અમરત્‍વ આપવું સંભવ ન હોવાથી અન્‍ય કોઈપણ વર માગ.’’

મહાદેવજીની સામે નંદી ન હોવાનું ત્રૈલોક્યમાંનુ એકમાત્ર શ્રી કપાલેશ્‍વર મંદિર

કપાલેશ્‍વર શિવલિંગ એ અતિ પ્રાચીન છે. તેની શોધખોળ વર્ષ ૧૧૦૦ની આસપાસ થઈ. કેટલાક લોકોને રામકુંડ નજીક આવેલી એક ટેકરી પર એક ભોયરું દેખાયું. તે ભોયરામાં શિવલિંગ હોવાનું તેમણે જોયું. તે સમયે તેમણે ત્‍યાંના બ્રાહ્મણો સાથે ચર્ચા કરીને પછી અહીં કપાલેશ્‍વર મંદિર હોવાની ઘોષણા કરી.

પાણીની શક્તિ અને સકારાત્‍મકતા

પાણી એટલે જીવન. પાણીને પોતાની એવી વિશિષ્‍ટ સ્‍મરણશક્તિ હોય છે. પાણી પીતી વેળાએ જે રીતે પોતાના વિચારો હોય છે અથવા જે માનસિક સ્થિતિમાં આપણે પાણી પીએ છીએ, તેનું પ્રચંડ પરિણામ પાણી પર અને પર્યાયથી પોતાના પર થાય છે.

કુતુબમિનાર નહીં, જ્‍યારે આ તો મેરુસ્‍તંભ, એટલે જ આચાર્ય વરાહમિહીરની અદ્‌ભુત વેધશાળા !

આચાર્ય વરાહમિહીર અનેક વેધયંત્રો અને વેધશાળાઓના નિર્માતા હતા. અહીં એક વાત પુરવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે, દેહલીના મિહરૌલીમાં આવેલો મેરુસ્‍તંભ એટલે વરાહમિહીરની અદ્‌ભુત વેધશાળા હતી.

નટરાજની મૂર્તિ અને તાંડવનો પરમાણુની ઉત્‍પત્તિ સાથે સંબંધ

શિવના નૃત્‍યનાં ૨ રૂપો છે. એક છે લાસ્‍ય. જેને નૃત્‍યમાં કોમલ રૂપ કહેવામાં આવે છે. બીજું છે તાંડવ, જે વિનાશ દર્શાવે છે. ભગવાન શિવનું નૃત્‍ય સર્જન અને વિનાશ દર્શાવે છે.

કવળે, ગોવા સ્‍થિત નયનમનોહારી અને જાગૃત શ્રી શાંતાદુર્ગાદેવસ્‍થાન !

સર્વ દુઃખ, પીડા અને સંકટોનું હરણ કરનારાં તેમજ શત્રુનો વિનાશ કરનારાં આ મહાદેવી પૂજકની સર્વ ઇચ્‍છાઓ પૂર્ણ કરનારાં છે. તેથી જ તેમની પૂજા કરનારો અને તેમનો ઉપાસક તેમને પ્રાર્થના કરે છે, ‘હે દેવી મને સદ્‌બુદ્ધિ આપો.

ચોટીલા (ગુજરાત) સ્‍થિત આદિશક્તિનું રૂપ રહેલા એવા શ્રી ચંડી-ચામુંડા દેવીના શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે લીધેલા દર્શનનો વૃતાંત !

પાંચ સહસ્ર વર્ષો અગાઉ પાંડવો શ્રીકૃષ્‍ણને મળવા માટે દ્વારકા જતા હતા. તે સમયે તેમણે આ સ્‍થાન શોધીને અહીં દેવીની આરાધના કરી હતી.

કર્ણાટક રાજ્‍યના શૃંગેરી (જિલ્‍લો ચિક્કમગળુરૂ) અને કોલ્‍લુરૂ (જિલ્‍લો ઉડુપી) ખાતેનાં મંદિરો

કર્ણાટક રાજ્‍યના ઉડુપી જિલ્‍લામાં ‘સૌપર્ણિકા’ નદીના કાંઠે ‘કોલ્‍લુરૂ’ નામનું ગામ છે. આ ગામની પાછળ ‘કોડચાદ્રી’ નામનો પર્વત છે. સત્‍યયુગમાં દેવીએ કોડચાદ્રી પર્વત પર મૂકાસુરનો વધ કર્યા પછી દેવીનું ‘મૂકાંબિકા’ એવું નામ પડ્યું. આ પર્વત પર આદ્ય શંકરાચાર્યને મૂકાંબિકાદેવીએ દર્શન આપ્‍યા હતા.

યોગમાયાથી શ્રીવિષ્‍ણુ દ્વારા નરકાસુરનો વધ કરાવી લેનારાં શ્રી કામાખ્‍યાદેવી અને સર્વોચ્‍ચ તંત્રપીઠ રહેલું કામાખ્‍યા મંદિર !

મંદિરની ભીંત પર ‘તંત્ર ગણપતિ’ નામક ગણપતિ છે. કામાખ્‍યાદેવીના દર્શને જતી વેળા ભક્તો જળકુંડ નજીક રહેલા ગણપતિના દર્શન લે છે અને દેવીના દર્શન થયા પછી આ તંત્ર ગણપતિના દર્શન લે છે.