શ્રીલંકાના જાફના શહેર નજીકના નૈનાતીવુ બેટ સ્થિત અને ૫૧ શક્તિપીઠોમાંનું એક નાગપુષાણી દેવીનું મંદિર !

આ મંદિરના નિર્માણ પાછળ પણ ઇતિહાસ છે. મહાભારતકાળથી નાગ અને ગરુડમાં વેર છે. પ્રાચીન કાળમાં નૈનાતીવુનાં દેવીને પાસેના ‘પુળીયંતીવુ’ દ્વીપ પર રહેનારો નાગ પ્રતિદિન એક ફૂલ મોઢામાં ધરીને અર્પણ કરતો હતો. એક દિવસ ગરુડ તે સ્‍થાન પર આવે છે.

સિક્કિમમાં આવેલા ‘ગણેશ ટોક’ નામના જાગૃત મંદિરના શ્રી ચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે દર્શન કર્યા !

વર્ષ ૧૯૫૨માં ભારત સરકારના એક ઉચ્‍ચ પદ ધરાવતા અધિકારી શ્રી અપ્‍પાજી પંત જે મૂળના મહારાષ્‍ટ્રના હતા, તેમની સિક્કિમ રાજ્‍યમાં નિમણૂક થઈ હતી. શ્રી અપ્‍પાજી પંત એ ધાર્મિક પ્રવૃત્તિના અને ઈશ્‍વરના ભક્ત હતા. વર્ષ ૧૯૫૩માં તેમને એક સ્‍વપ્નદ્રષ્‍ટાંત થયો હતો.

૨૦૦ વર્ષોનો ઇતિહાસ ધરાવતા અને નગર શહેરનું શ્રદ્ધાસ્‍થાન શ્રી વિશાલ ગણપતિ !

સ્‍વરબ્રહ્મનો આવિષ્‍કાર એટલે ઓમકાર. શ્રી ગણેશને પણ ઓમકાર સ્‍વરૂપ શ્રી ગણેશા એમ કહ્યું છે. શ્રી ગણેશ વરદસ્‍તોત્રમાના અનેક શ્‍લોકો પરથી ગણેશજીનો સંગીત સાથેનો સંબંધ સ્‍પષ્‍ટ થાય છે.

હિમાચલ પ્રદેશ સ્‍થિત કુલુ જિલ્‍લામાં આવેલા ‘મણિકર્ણ તપ્‍તકુંડ’ સ્‍થાન

શિવ અને પાર્વતી આ ઠેકાણે આવ્‍યા હતા ત્‍યારે તેમણે થોડોક સમય અહીં રહેવાનું નક્કી કર્યું. પાર્વતી નદીના કાંઠે શિવજીએ ૧૧ સહસ્ર વર્ષો તપશ્‍ચર્યા કરી. એક દિવસ પાર્વતીમાતા આ નદીમાં જળક્રીડા કરી રહ્યાં હતાં ત્‍યારે તેમના કર્ણભૂષણમાંથી એક મણિ પાણીમાં પડ્યો.

વિશ્‍વનું બીજું સૌથી મોટું શક્તિપીઠ : રજરપ્‍પા (ઝારખંડ) ખાતેનાં શ્રી છિન્‍નમસ્‍તિકાદેવી

સહસ્રો વર્ષો પહેલાં રાક્ષસ અને દાનવોને કારણે માનવ અને દેવ ભયભીત થયા હતા. તે સમયે માનવોએ દેવીને આર્તતાથી પોકારી. પાર્વતી માતા શ્રી છિન્‍નમસ્‍તિકા દેવીનાં રૂપમાં પ્રગટ થયાં અને તેમણે ખડ્‌ગથી અસુરોનો સંહાર કર્યો. અન્‍ન-પાણી લેવાનું ભૂલી જઈને તે કેવળ દુષ્‍ટોનો સંહાર કરતાં રહ્યાં.

કુલુ ખીણમાં અધિષ્‍ઠાત્રી દેવતા ‘બિજલી મહાદેવ’ અને ‘બેખલીમાતા’ (ભુવનેશ્‍વરીદેવી)નું છે ચૈતન્‍યમય સ્‍થાન !

દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં કુલુ નામનું નગર છે. આ નગરની ચારે દિશાઓમાં અનેક દૈવી સ્‍થાનો છે. કુલુ એટલે પૂર્વના કાળમાંનું ‘કુલાંતપીઠ’ ! જ્‍યાં માનવીનું કુળ સમાપ્‍ત થાય છે અને દેવકુળ અર્થાત્ દેવોનું નિવાસસ્‍થાન છે તે, અર્થાત્ ‘કુલાંતપીઠ’ ! આવા કુલુ પ્રદેશમાં કુલુની ખીણ છે.

‘કરિયર’ અને ‘ધનયોગ’નું જ્‍યોતિષશાસ્‍ત્રની દૃષ્‍ટિએ વિશ્‍લેષણ !

‘કુંડળી અનુસાર કયા ક્ષેત્રમાંથી અર્થપ્રાપ્‍તિ થશે ?’, તેનો વિચાર કરીને શિક્ષણ લેવું વધારે યોગ્‍ય હોય છે. ‘ધંધો કયો કરવો ? કયા ધંધામાં વધુ પૈસો મળશે ?’, તે માટે કુંડળીમાંનો અર્થ ત્રિકોણ એટલે ૨, ૬ અને ૧૦ આ સ્‍થાનો, તેમજ રાશિમાંની ગ્રહસ્‍થિતિ વેપાર-ધંધાની દૃષ્‍ટિએ મહત્ત્વની પુરવાર થાય છે.

શ્રદ્ધા અને ભક્તિનું ઉત્‍કટ દર્શન કરાવનારી જગન્‍નાથ રથયાત્રા

કર્માબાઈ નામના જગન્‍નાથનાં મોટાં ભક્તાણી થઈ ગયાં. તેઓ ગરીબ હોવાથી ખીચડી બનાવતાં. ભગવાન જગન્‍નાથ પ્રતિદિન સવારે કર્માબાઈનાં ઘરે ખીચડી ખાવા માટે જતા હતા. જે દિવસે કર્માબાઈએ દેહત્‍યાગ કર્યો, તે દિવસે જગન્‍નાથની આંખોમાં આંસુ આવ્‍યા.

વૈદિક વિમાનવિદ્યા સંશોધક પંડિત શિવકર તળપદેનો જીવનપ્રવાસ

ઉત્‍સાહી માનવો માટે અસાધ્‍ય એવું કાંઈ હોતું નથી. પોતાના ધ્‍યેયમાર્ગ પર તે ક્રમણ કરવા લાગે કે, તેમના માટે યશના બારણાં ખુલી જાય છે. તેની જ એક પ્રતીતિ તરીકે વર્ષ ૧૯૧૫માં તેમના આ કાર્યના સંદર્ભમાં તેમના જીવનમાં એક મોટી તક મળી

ગુરુ, સદ્‌ગુરુ અને પરાત્‍પર ગુરુ

જેનો જન્‍મ સત્‌કુળમાં થયો છે, જે સદાચારી છે, શુદ્ધ ભાવના ધરાવે છે, ઇંદ્રિય-નિગ્રહ છે, જે સર્વ શાસ્‍ત્રોનું સાર જાણે છે, પરોપકારી છે, ભગવાન સાથે હંમેશાં અનુસંધાનમાં રહે છે, જેની વાણી ચૈતન્‍યમય છે, જેનામાં તેજ અને આકર્ષણશક્તિ છે, જે શાંત હોય છે; વેદ, વેદાર્થનો પારદર્શી છે; યોગમાર્ગમાં જેની પ્રગતિ છે; જેનું હૃદય ઈશ્‍વર જેવું છે (તેનું કાર્ય ઈશ્‍વરેચ્‍છાથી થાય છે), એવા પ્રકારના ગુણ જેનામાં છે, તે જ શાસ્‍ત્રસંમત ગુરુ થવા માટે યોગ્‍ય છે.