ગુરુ (બૃહસ્પતિ) ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ અને આ સમયગાળામાં થનારાં પરિણામ !
ગોચર કુંડળીમાંના (ચાલુ ગ્રહમાન પર આધારિત કુંડળીમાંના) ગ્રહો જો અશુભ સ્થિતિમાં હોય, તો સાધના ન કરનારી વ્યક્તિને વધારે ત્રાસ થવાની સંભાવના છે.
ગોચર કુંડળીમાંના (ચાલુ ગ્રહમાન પર આધારિત કુંડળીમાંના) ગ્રહો જો અશુભ સ્થિતિમાં હોય, તો સાધના ન કરનારી વ્યક્તિને વધારે ત્રાસ થવાની સંભાવના છે.
મૃત્યુકુંડળીમાં આધ્યાત્મિક સ્વરૂપના ગ્રહયોગ પ્રધાન હોય, તો જીવને સારી ગતિ મળે છે અને પુનર્જન્મની શક્યતા ઘણી ઓછી હોય છે. આવા જીવે આયુષ્યમાં ગુરુના માર્ગદર્શન હેઠળ સાધના કરેલી હોય છે.
પંચમ સ્થાન પરથી વિદ્યા, સંતતિ, તેમજ ગત જન્મમાંની સાધનાનું ભાન થાય છે. અષ્ટમ સ્થાન મૃત્યુ દર્શાવે છે. યોગ્ય સાધનાના આધાર પર કર્મ કરવાથી વ્યક્તિ જન્મ-મૃત્યુના ફેરામાંથી સહેજે મુક્ત થઈ શકે છે.
મંદ પ્રારબ્ધ ભોગવાની ક્ષમતા મધ્યમ સાધનાથી, મધ્યમ પ્રારબ્ધ ભોગવાની ક્ષમતા તીવ્ર સાધનાથી, જ્યારે તીવ્ર પ્રારબ્ધ ભોગવાની ક્ષમતા કેવળ ગુરુકૃપાથી જ પ્રાપ્ત થાય છે.
કૃત્તિકા નક્ષત્રમા ૬ મુખ્ય તારા છે. નક્ષત્રની આકૃતિ ધારદાર અસ્ત્રા જેવી છે. આકાશમાં આ નક્ષત્ર ભણી જોવાથી ‘તેમાંથી વરાળ બહાર પડી રહી છે’, તેવું જણાય છે.
કોઈપણ ઝાડ કાપવું હોય તો પ્રથમ શાસનની અનુમતિ લેવી. અનુમતિ મળ્યા પછી ઝાડ તોડવાની આગલી રાત્રે તે ઝાડને નૈવેદ્ય ધરાવીને ક્ષમાયાચના કરવી.
‘આપણે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહનો વિચાર કરવાના છીએ. ચિંતન, ખડતર અનુષ્ઠાન, જપ-તપ, વૈરાગ્ય, સંન્યાસ આ બાબતો શનિ ગ્રહની અધિકાઈ હેઠળ આવે છે.
એકાદ વૃદ્ધ જ્યારે કોઈએ કરેલી સેવા થકી આનંદી અને પ્રસન્ન થાય છે અને મનથી (અંત:કરણથી) તે સેવા કરનારાને આશીર્વાદ આપે છે.