બીજાઓની આલોચના કરનારા, બીજાઓને શીખવનારા પત્રકાર તેમજ નિયતકાલિકાઓના તંત્રી શું ક્યારે પણ અંતરમુખ થઈને આવો વિચાર કરે છે કે મારા પણ રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યે કાંઈ કર્તવ્ય છે ? શું આ વિશે તેઓ કાંઈ કરે છે ? નહીંતો કથની અને કરણીમાં અંતર રહે છે.
– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી
ભાવિ હિંદુ રાષ્ટ્ર (સનાતન ધર્મ રાજ્ય) ચરિત્રસંપન્ન જ હશે.
હિંદુ રાષ્ટ્ર – એક અડગ સત્ય !
સનાતનનું જ્ઞાન વેદ અનુસાર છે; એટલે મને તે ગમે છે !
ગાયનું મહત્વ