ભ્રષ્ટાચારના વિરોધમાં લડનારાઓ તમારા આંદોલનનો વિરોધ કરવા માટે સર્વ રાજનીતિક દળ એક થઈ જશે;કારણકે બધાજ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. તેમનો સામનો કરવા માટે રાષ્ટ્રપ્રેમીઓ અને ધર્મપ્રેમીઓંનું વિશાળ સંગઠન આવશ્યક છે. આ ઈશ્વરશક્તિથી જ સાધ્ય થઈ શકશે, આ ધ્યાનમાં રાખો !
– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી
ભાવિ હિંદુ રાષ્ટ્ર (સનાતન ધર્મ રાજ્ય) ચરિત્રસંપન્ન જ હશે.
હિંદુ રાષ્ટ્ર – એક અડગ સત્ય !
સનાતનનું જ્ઞાન વેદ અનુસાર છે; એટલે મને તે ગમે છે !
ગાયનું મહત્વ