ભારતમાંથી પ્રતિદિન ૨૫ સહસ્ર ગાયો બંગલાદેશના પશુવધગૃહોમાં મોકલવામાં આવે છે. ભારતના પશુવધગૃહોમાં પ્રતિદિન ૫૦ સહસ્ર ગાયોનો વધ થાય છે. એવામાં અમે ૫-૨૫ ગાયો બચાવી, અમારી ગોશાળામાં ૧૦૦ ગાયો છે. એવુ કહીને સંતુષ્ટ થવું ઉચિત નથી.આપણને ગોરક્ષણનું રાષ્ટ્રવ્યાપી ધ્યેય સાધ્ય કરવું છે તેમજ એના માટે પણ હિંદૂ રાષ્ટ્ર સ્થાપિત કરવું આવશ્યક છે.
– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી
ભાવિ હિંદુ રાષ્ટ્ર (સનાતન ધર્મ રાજ્ય) ચરિત્રસંપન્ન જ હશે.
હિંદુ રાષ્ટ્ર – એક અડગ સત્ય !
સનાતનનું જ્ઞાન વેદ અનુસાર છે; એટલે મને તે ગમે છે !
ગાયનું મહત્વ