નિદ્રારોગ (Insomnia) આ બીમારી પર હોમિયોપથી ઔષધિઓની જાણકારી

નિરામય આરોગ્‍ય માટે પ્રૌઢ વ્‍યક્તિઓને સરેરાશ ૭-૮ કલાક ઊંઘ આવશ્‍યક હોય છે. ‘નિદ્રા બિલ્‍કુલ ન લાગવી, અપેક્ષિત અને આવશ્‍યક કલાક ઊંઘ ન આવવી, ઊંઘમાંથી રાત્રે જાગી જવું અને ફરીથી ઊંઘ ન લાગવી, પરોઢિયે કસમયે જાગી જવું’,

હાથપગને તેલ કઈ દિશામાં લગાડવું ?

આયુર્વેદના મૂળ સંસ્‍કૃત ગ્રંથોમાં હાથપગને ‘તેલ ઉપરથી નીચે (ખભા અથવા સાથળથી આંગળી સુધી) લગાડવું કે નીચેથી ઉપર (આંગળીથી ખભા કે સાથળ સુધી) લગાડવું, એ સંદર્ભમાં કોઈપણ ઉલ્‍લેખ મળતો નથી.

પ્રથમોપચારક માટે આવશ્‍યક એવા ગુણ

પ્રથમોપચારકે રુગ્‍ણ પર ઉપચાર કરતી વેળાએ ‘પ્રત્‍યેક કૃતિ ઈશ્‍વર જ મારા માધ્‍યમ દ્વારા કરી રહ્યા છે’, એવો ભાવ રાખવાથી તેમાંથી ‘નિષ્‍કામ કર્મયોગ’ થાય છે.

પ્રથમોપચાર પ્રશિક્ષણ : આપત્‍કાળની આવશ્‍યકતા

પ્રથમોપચાર કેવી રીતે કરવા, પ્રથમોપચાર પેટીમાં કઈ સામગ્રી હોવી જોઈએ ?, ‘રુગ્‍ણના વિકારનું પ્રાથમિક નિદાન અને પ્રત્‍યક્ષ પરીક્ષણ કેવી રીતે કરવું ? ઇત્‍યાદિ વિશે પ્રથમોપચારકને જાણ હોવી આવશ્‍યક છે.

અતિસાર/ઝાડા (Diarrhoea) આ બીમારી પર હોમિયોપૅથી ઔષધિઓની જાણકારી

અતિસાર એટલે દિવસમાં ૫ કરતાં વધારે વાર ઝાડા, એટલે પાતળું શૌચ થવું. અતિસાર આ દૂષિત અને અસ્‍વચ્‍છ અન્‍ન તેમજ પાણી ગ્રહણ કરવાથી થનારી બીમારી છે.

હોમિયોપથી ‘સ્‍વઉપચાર’ વિશે માર્ગદર્શક સૂત્રો

હોમિયોપથી ઔષધિઓ ઊર્જાના સ્‍તર પર કાર્ય કરે છે. હોમિયોપથી ઔષધિઓની ધોળી ખાંડની ગોળીઓ આ મૂળ ઔષધની કેવળ વાહક છે. આ ગોળીઓ પોતે ઔષધ નથી; તેથી જ હોમિયોપથીની બધી ઔષધિઓ એકસરખી જ દેખાય છે.

માસિક ધર્મ (અટકાવ) સાથે સંબંધિત ફરિયાદો (Ailments related to menses) માટે હોમિયોપૅથી ઔષધિઓની જાણકારી

‘ઘરમાંને ઘરમાં જ કરી શકાય એવા ‘હોમિયોપૅથી’ ઉપચાર !’ આ આગામી ગ્રંથમાંનો ચુનંદો ભાગ લેખના રૂપમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.

કેવળ ૨ વાર આહાર લેવાની આરોગ્‍યદાયી ટેવ શરીરને પાડવા માટે આ કરો !

‘શું આયુર્વેદમાં ચટાકેદાર અને સ્‍વાદિષ્‍ટ પદાર્થો વર્જ્‍ય છે ? જરાય નહીં. ઊલટું રુચિથી જમવાથી સમાધાન મળે છે. તેથી પદાર્થોના સ્‍વાદમાં વિવિધતા તો જોઈએ જ; પરંતુ એકાદ પદાર્થ ભલે ગમે તેટલો ભાવતો હોય, તો પણ તે યોગ્‍ય સમયે અને યોગ્‍ય પ્રમાણમાં ખાવાને ઘણું મહત્ત્વ છે.

પ્રતિકારશક્તિ વધારવા માટે શું કરવું ?

પ્રતિકારશક્તિ વધારવા માટે નિયમિત વ્‍યાયામ અને વજન નિયંત્રણમાં રાખવા જેવું અન્‍ય પરિણામકારક શસ્‍ત્ર નથી. નિયમિત વૈદ્યકીય સલાહથી મધુમેહ, રક્તદાબ જેવી માંદગી નિયંત્રણમાં રાખવી આવશ્‍યક છે.’