મહિલાઓ, માસિક ધર્મ સાથે સંબંધિત ત્રાસ થતા હોય, તો આગળ જણાવેલા આધ્યાત્મિક ઉપાય કરો !
‘ૐ ૐ શ્રી વાયુદેવાય નમઃ ૐ ૐ ।’ આ નામજપ ત્રાસ થઈ રહ્યો હોય, ત્યારે અથવા માસિક ધર્મના ૪ દિવસ પહેલેથી તે માસિક ધર્મના ૫ દિવસોનો સમયગાળો પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિદિન ૨ કલાક કરવો.