નજર ઉતારવાની પદ્ધતિ પાછળનું શાસ્ત્ર અને અનુભૂતિ
પાણી સર્વસમાવેશક એવા સ્તર પર કાર્ય કરતું હોવાથી તે કોઈપણ પ્રકારના રજ-તમાત્મકરૂપી પાપજન્ય લહેરોને પોતાનામાં સમાવી લઈને દેહને શુદ્ધ કરે છે; એટલા માટે સદર પ્રક્રિયા પછી હાથ-પગ ધોવાને પુષ્કળ મહત્વ આપવામાં આવ્યું છે.