શત્રુગણ અને વિપત્તિ સામે ચૈતન્ય દ્વારા રક્ષણ થવા માટે મંત્ર
સંકટ સમયે સાધકોએ આગળ જણાવેલો શ્લોક સવારે અને સાંજે ૨૧ વાર બોલવો.
સંકટ સમયે સાધકોએ આગળ જણાવેલો શ્લોક સવારે અને સાંજે ૨૧ વાર બોલવો.
ધર્માચરણ ન કરવાથી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ (દુષ્કાળ), તીડોનો હુમલો, ઉંદરનો ત્રાસ, પોપટોનો ઉપદ્રવ, આપસમાં લડાઈઓ અને શત્રુના આક્રમણ જેવા સંકટો (રાષ્ટ્ર પર) આવતા હોય છે
વ્યક્તિ પર ત્રાસદાયક આવરણ આવવાથી તેને ‘ન સૂઝવું, મન અસ્વસ્થ હોવું, મનમાં નકારાત્મક વિચાર આવવા, નિરુત્સાહી લાગવું, ‘નામજપ કરવો જોઈએ.