વૈશ્વિક મહામારી ફેલાવનારા ‘કોરોના વિષાણુ’ પછી હવે આવેલા ‘ઓમિક્રોન વિષાણુ’ સાથે આધ્યાત્મિક સ્તર પર લડવા માટે આ નામજપ કરો !
નામજપનું ધ્વનિમુદ્રણ સનાતન સંસ્થાના ‘Sanatan.org’ સંકેતસ્થળ પર આપવામાં આવ્યું. તેનો લાભ વિશ્વભરના અનેક લોકોને થયો.
નામજપનું ધ્વનિમુદ્રણ સનાતન સંસ્થાના ‘Sanatan.org’ સંકેતસ્થળ પર આપવામાં આવ્યું. તેનો લાભ વિશ્વભરના અનેક લોકોને થયો.
વર્તમાનમાં ‘કોરોના’નો ચેપ સર્વત્ર ફેલાઈ રહ્યો છે. ‘આ વિષાણુનો ચેપ લાગે નહીં’, તે માટે વૈદ્યકીય ઉપચાર સાથે જ પ્રતિબંધાત્મક ઉપાય તરીકે, તેમજ પોતાની પ્રતિકારક્ષમતા અને આધ્યાત્મિક તાકાત વધે, એ માટે મંત્ર-ઉપાય પણ કરવા.
આગળ જળપ્રલય અને ત્રીજું મહાયુદ્ધ થશે. તે સમયે પોતાનું રક્ષણ થવા માટે આ મંત્ર લાભદાયી છે. તેમણે મને દીક્ષા દઈને આ મંત્ર શીખવ્યો.
સાધિકાઓને માસિક ધર્મ સમયે આ યંત્ર સાથે રાખવું નહીં. માસિક ધર્મનો સમયગાળો પૂર્ણ થયા પછી ઉદબત્તીથી શુદ્ધિ કરીને તે સાથે રાખવું.’
સંકટ સમયે સાધકોએ આગળ જણાવેલો શ્લોક સવારે અને સાંજે ૨૧ વાર બોલવો.
ધર્માચરણ ન કરવાથી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ (દુષ્કાળ), તીડોનો હુમલો, ઉંદરનો ત્રાસ, પોપટોનો ઉપદ્રવ, આપસમાં લડાઈઓ અને શત્રુના આક્રમણ જેવા સંકટો (રાષ્ટ્ર પર) આવતા હોય છે
વ્યક્તિ પર ત્રાસદાયક આવરણ આવવાથી તેને ‘ન સૂઝવું, મન અસ્વસ્થ હોવું, મનમાં નકારાત્મક વિચાર આવવા, નિરુત્સાહી લાગવું, ‘નામજપ કરવો જોઈએ.