વૈશ્વિક મહામારી ફેલાવનારા ‘કોરોના વિષાણુ’ પછી હવે આવેલા ‘ઓમિક્રોન વિષાણુ’ સાથે આધ્યાત્મિક સ્તર પર લડવા માટે આ નામજપ કરો !
નામજપનું ધ્વનિમુદ્રણ સનાતન સંસ્થાના ‘Sanatan.org’ સંકેતસ્થળ પર આપવામાં આવ્યું. તેનો લાભ વિશ્વભરના અનેક લોકોને થયો.
નામજપનું ધ્વનિમુદ્રણ સનાતન સંસ્થાના ‘Sanatan.org’ સંકેતસ્થળ પર આપવામાં આવ્યું. તેનો લાભ વિશ્વભરના અનેક લોકોને થયો.
ધર્માચરણ ન કરવાથી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ (દુષ્કાળ), તીડોનો હુમલો, ઉંદરનો ત્રાસ, પોપટોનો ઉપદ્રવ, આપસમાં લડાઈઓ અને શત્રુના આક્રમણ જેવા સંકટો (રાષ્ટ્ર પર) આવતા હોય છે