‘ડિસીઝ એક્સ’ આ ઘાતક એવી સંભાવ્‍ય મહામારી પર કરવાનો નામજપ

સમગ્ર વિશ્‍વમાં ‘કોરોના’ મહામારી કરતાં પણ 7 ગણી વધારે ઘાતક એવી ‘ડિસીઝ એક્સ’ નામની મહામારી આવવાની છે. તેને કારણે વિશ્‍વના 5 કરોડ લોકોનું મૃત્‍યુ થઈ શકે છે. આ મહામારી વિશ્‍વ પર ગમે ત્‍યારે સંકટ ઊભું કરી શકે છે.

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૫)

મેં તેને આ વિકાર માટે ફેબ્રુઆરી ૨૦૨૨માં નામજપ શોધી આપ્‍યો. તે આ નામજપ પ્રતિદિન ૨ કલાક કરવા લાગી. આ નામજપનો તેને એક મહિનામાં જ સારો લાભ દેખાવા લાગ્‍યો. તે દૈનંદિન કૃતિઓ કરવા લાગી. ડૉક્‍ટરે પણ ‘આ સારો ફેર છે અને હવે આ વિકાર ઘણો નિયંત્રણમાં આવ્‍યો છે’, એમ કહીને તેના ‘સ્‍ટિરૉઇડ’ ઔષધિઓનું પ્રમાણ પણ ઓછું કર્યું

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો પરના નામજપ (ભાગ ૪)

‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્‍ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્‍ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્‍યક છે ?’, એ ધ્‍યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્‍યા.

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૨)

‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્‍ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્‍ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્‍યક છે ?’, એ ધ્‍યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્‍યા.

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૩)

‘ડેંગ્‍યુ’ના વિકારમાં લોહીમાંની ‘પ્‍લેટલેટ્‍સ’ તેમના સર્વસામાન્‍ય પ્રમાણ કરતાં ઓછી થાય છે. તેમનું સર્વસામાન્‍ય વ્‍યક્તિમાંનું પ્રમાણ દોઢ લાખથી ૪ લાખ હોય છે. એક સાધકને ‘ડેંગ્‍યુ’ થયા પછી તેના લોહીમાંનું ‘પ્‍લેટલેટ્‍સ’નું પ્રમાણ ૬૦ સહસ્ર થયું હતું. તેને કારણે તેને રુગ્‍ણાલયમાં ભરતી કરવામાં આવ્‍યો. તે વિશે તેણે મને સાંજે ૬ કલાકે જણાવ્‍યું.

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૧)

‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્‍ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્‍ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્‍યક છે ?’, એ ધ્‍યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્‍યા. ‘કોરોના વિષાણુ’ના વિરોધમાં પ્રતિકારશક્તિ વધવા માટે મેં પ્રથમ આવો જપ શોધ્‍યો હતો.

વૈશ્‍વિક મહામારી ફેલાવનારા ‘કોરોના વિષાણુ’ પછી હવે આવેલા ‘ઓમિક્રોન વિષાણુ’ સાથે આધ્‍યાત્‍મિક સ્‍તર પર લડવા માટે આ નામજપ કરો !

નામજપનું ધ્‍વનિમુદ્રણ સનાતન સંસ્‍થાના ‘Sanatan.org’ સંકેતસ્‍થળ પર આપવામાં આવ્‍યું. તેનો લાભ વિશ્‍વભરના અનેક લોકોને થયો.

કોરોના વિષાણુના વિરોધમાં પ્રતિકારક્ષમતા વૃદ્ધિંગત થવા માટે આધ્‍યાત્‍મિક તાકાત મળે, એ માટે ભગવાને સૂચવેલો નામજપ !

ધર્માચરણ ન કરવાથી અતિવૃષ્‍ટિ, અનાવૃષ્‍ટિ (દુષ્‍કાળ), તીડોનો હુમલો, ઉંદરનો ત્રાસ, પોપટોનો ઉપદ્રવ, આપસમાં લડાઈઓ અને શત્રુના આક્રમણ જેવા સંકટો (રાષ્‍ટ્ર પર) આવતા હોય છે