અંકોરવાટ : કંબોડિયાના રાજા સૂર્યવર્મન (દ્વિતીય) દ્વારા બંધાવેલું જગત્નું સૌથી મોટું મંદિર !
મહાભારતમાં જે ભૂખંડને ‘કંબોજ દેશ’ કહેવામાં આવ્યો છે, તે છે વર્તમાનનો કંબોડિયા દેશ ! અહીંના લોકો ૧૫મા શતક સુધી હિંદુ હતા.
મહાભારતમાં જે ભૂખંડને ‘કંબોજ દેશ’ કહેવામાં આવ્યો છે, તે છે વર્તમાનનો કંબોડિયા દેશ ! અહીંના લોકો ૧૫મા શતક સુધી હિંદુ હતા.
જ્યારે કુંભ રાશિમાં ગુરુ અને મેષ રાશિમાં સૂર્ય હોય, ત્યારે હરિદ્વાર ખાતે, મેષ રાશિમાં ગુરુ અને મકર રાશિમાં સૂર્ય હોય, ત્યારે પ્રયાગ ખાતે સિંહ રાશિમાં ગુરુ અને મેષ રાશિમાં સૂર્ય હોય ત્યારે ઉજ્જૈનમાં, તેમજ સિંહ રાશિમાં ગુરુ અને સિંહ રાશિમાં સૂર્ય હોય ત્યારે નાસિક ખાતેના ત્ર્યંબકેશ્વરમાં કુંભપર્વ (કુંભમેળો) હોય છે.
શ્રીલંકામાં શ્રીરામ, સીતા, હનુમાનજી, લક્ષ્મણ, રાવણ અને મંદોદરી સાથે સંબંધિત અનેક સ્થાનો, તીર્થ, ગુફાઓ, પર્વતો તેમજ મંદિરો છે. ભક્તો તેમજ કેટલીક આધ્યાત્મિક સંસ્થાઓએ દ્વારા તેમાંના ૪૭ સ્થાનોની જાણકારી શોધી કાઢી છે.
બાંગલાદેશમાં વસતા હિંદુઓનું દુર્દૈંવ એમ છે કે, તેમને શક્તિપીઠનું મહત્વ જ્ઞાત નથી. તેને કારણે અનેક હિંદુઓ શ્રી ભવાની દેવીના દર્શન લેવાને બદલે પર્વત પર રહેલા ચંદ્રશેખરના દર્શન કરવા માટે અગ્રક્રમ આપે છે.
‘નાથદ્વારા (રાજસ્થાન) સ્થિત મંદિરમાં શ્રીનાથજી (શ્રીકૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડેલું રૂપ)ના વસ્ત્ર અને અલંકાર તિથિ અનુસાર જુદા જુદા હોય છે.
હિંદુ સંસ્કૃતિમાં ૧૬ સંસ્કારોનું વિશેષ મહત્ત્વ છે. ઉપનયન સંસ્કાર પછી છોકરાને ૭ ડગલાં ઉત્તર દિશામાં, અર્થાત્ કાશ્મીરની દિશામાં ચાલવા માટે કહેવામાં આવે છે
જગતનો પ્રથમ અસ્તિત્વમાં આવેલો અને વર્તમાનમાં પણ ઉપયોગમાં લેવાતો બાંધ ભારતમાં છે, એ આપણાંમાંથી કેટલા જણ જાણતા હશે ?
સુમેરુ પર્વતનું સ્થાન આપણે શ્રી મહાલક્ષ્મીજીના ઉત્પત્તિ સ્થાન તરીકે કહી શકીએ. જ્યારે અમે સર્વ સાધકો અહીં શ્રી મહાલક્ષ્મીજીનું વર્ણન કરી રહ્યા હતા અને વિષ્ણુસ્તુતિ ગાઈ રહ્યા હતા, તે જ સમયે સુમેરુ પર્વતના ગર્ભમાં વિસ્ફોટ થયો