રાવણવધ પછી બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા માટે શ્રીરામજી દ્વારા પૂજિત શ્રીલંકા સ્થિત નગુલેશ્વરમ્ મંદિરનું શિવલિંગ !

શ્રીલંકામાં શ્રીરામ, સીતા, હનુમાનજી, લક્ષ્મણ, રાવણ અને મંદોદરી સાથે સંબંધિત અનેક સ્થાનો, તીર્થ, ગુફાઓ, પર્વતો તેમજ મંદિરો છે. ભક્તો તેમજ કેટલીક આધ્યાત્મિક સંસ્થાઓએ દ્વારા તેમાંના ૪૭ સ્થાનોની જાણકારી શોધી કાઢી છે.

૫૧ શક્તિપીઠોમાંથી એક રહેલું બાંગલાદેશ સ્‍થિત શ્રી ભવાનીદેવીનું મંદિર !

બાંગલાદેશમાં વસતા હિંદુઓનું દુર્દૈંવ એમ છે કે, તેમને શક્તિપીઠનું મહત્વ જ્ઞાત નથી. તેને કારણે અનેક હિંદુઓ શ્રી ભવાની દેવીના દર્શન લેવાને બદલે પર્વત પર રહેલા ચંદ્રશેખરના દર્શન કરવા માટે અગ્રક્રમ આપે છે.

શ્રીનાથજી ( નાથદ્વારા ) – શ્રીનાથજીનો કરેલો વૈવિધ્યપૂર્ણ શૃંગાર !

‘નાથદ્વારા (રાજસ્થાન) સ્થિત મંદિરમાં શ્રીનાથજી (શ્રીકૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડેલું રૂપ)ના વસ્ત્ર અને અલંકાર તિથિ અનુસાર જુદા જુદા હોય છે.

કાશ્મીરનું વિવિધાંગી મહત્વ

હિંદુ સંસ્કૃતિમાં ૧૬ સંસ્કારોનું વિશેષ મહત્ત્વ છે. ઉપનયન સંસ્કાર પછી છોકરાને ૭ ડગલાં ઉત્તર દિશામાં, અર્થાત્ કાશ્મીરની દિશામાં ચાલવા માટે કહેવામાં આવે છે

ભારતીઓની પ્રાચીન જળવ્યવસ્થા અને પશ્ચિમીઓના આંધળાં અનુકરણથી નિર્માણ થયેલી પાણીની અછત !

જગતનો પ્રથમ અસ્તિત્વમાં આવેલો અને વર્તમાનમાં પણ ઉપયોગમાં લેવાતો બાંધ ભારતમાં છે, એ આપણાંમાંથી કેટલા જણ જાણતા હશે ?

જગતમાં અત્યંત જાગૃત જ્વાલામુખી રહેલા ઇંડોનેશિયામાંના પર્વતો બ્રોમો, સુમેરુ અને મેરાપીના દર્શન

સુમેરુ પર્વતનું સ્થાન આપણે શ્રી મહાલક્ષ્મીજીના ઉત્પત્તિ સ્થાન તરીકે કહી શકીએ. જ્યારે અમે સર્વ સાધકો અહીં શ્રી મહાલક્ષ્મીજીનું વર્ણન કરી રહ્યા હતા અને વિષ્ણુસ્તુતિ ગાઈ રહ્યા હતા, તે જ સમયે સુમેરુ પર્વતના ગર્ભમાં વિસ્ફોટ થયો

‘ચિત્ર ભણી જોવાની ‘ધર્મદૃષ્ટિ’ કેવી હોવી જોઈએ ?’ એ શીખવનારા સદગુરુ (ડૉ.) પિંગળેકાકા !

‘આજે પુરુષ મહિલાઓના હાથમાં બંગડીઓ પહેરાવે છે. ઘણીવાર આ લોકો પરધર્મીય હોય છે. પ્રત્યક્ષમાં આપણી સંસ્કૃતિમાં મહિલા જ મહિલાના હાથમાં બંગડીઓ પહેરાવતી, આ બાબત સદર રાજપૂત સ્ત્રીના ચિત્રણ દ્વારા ધ્યાનમાં આવે છે.

હિંદુ ધર્મની સૌથી મોટી શોધ ‘શિખા’ અને તેના લાભ !

માનવી શરીર પ્રકૃતિએ એટલું સુદૃઢ બનાવ્યું છે કે, તે મસમોટાં આઘાત સહન કરીને પણ જીવિત રહે છે; પણ શરીરમાં કેટલાંક એવાં પણ સ્થાનો છે, કે જેમના પર આઘાત થવાથી માનવીનું તત્કાળ મૃત્યુ થઈ શકે છે. તેમને ‘મર્મસ્થાન’ તરીકે સંબોધવામાં આવે છે.

દેશની યુવાપેઢીને નિ:સત્ત્વ બનાવનારી વર્તમાન શિક્ષણપદ્ધતિ !

ભાવિ હિંદુ રાષ્ટ્રમાં (સનાતન ધર્મ રાજ્યમાં) યુવાપેઢી નિ:સત્ત્વ કરનારી નહીં, જ્યારે સાત્ત્વિક અને રાષ્ટ્ર-ધર્મપ્રેમી બનાવનારી શિક્ષણપદ્ધતિ હશે !’

ગુરુ-શિષ્ય સંબંધ

ગુરુપ્રાપ્તિ થવા માટે એકાદ અધ્યાત્મદૃષ્ટિએ ઉન્નતનું મન જીતવું પડે છે, જ્યારે અખંડ ગુરુકૃપા થવા માટે ગુરુનું મન સાતત્યથી જીતવું પડે છે. એનો સહેલો માર્ગ એટલે ઉન્નતોને અને ગુરુને અપેક્ષિત હોય તે કરતા રહેવું.