આયુર્વેદ અનુસાર મહામારીનાં કારણો અને ઉપાયયોજના !
અધર્મ અથવા કુકૃત્યો કરવાથી લોકો વિવિધ પ્રાણીમાત્ર દ્વારા મારી નાખવામા આવે છે.
અધર્મ અથવા કુકૃત્યો કરવાથી લોકો વિવિધ પ્રાણીમાત્ર દ્વારા મારી નાખવામા આવે છે.
ઔષધી અને સુગંધી વનસ્પતિ સંશોધન સંચાલનાલય, બોરીયાવી, ગુજરાત (૦૨૬૯૨-૨૭૧૬૦૨) આ ઠેકાણે આ લેખમાં આપેલી વનસ્પતિઓમાંથી તુલસી, કાલમેઘ, શતાવરી અને અશ્વગંધા આ વનસ્પતિઓનું મોટા પ્રમાણમાં વાવેતર કરવું હોય તો તેમનું બીયારણ મળે છે.
કડવા લીમડાની સળીઓનો (ડાળીની કૂમળી ટોચનો) ઉપયોગ નિયમિત રીતે દાંત ઘસવા માટે કરવાથી દાંતનું આરોગ્ય ટકી રહે છે. કડવો લીમડો લોહી શુદ્ધ કરે છે અને ત્વચા વિકારોમાં અત્યંત ઉપયોગી છે.
પેટના વિકાર, ઉધરસ, દમ, તેમજ વાળના વિકાર માટે આ રામબાણ ઔષધ છે. મહાલય પક્ષમાં (પિતૃપક્ષમાં) ભાંગરો આવશ્યક છે.
ચોમાસામાં દૂર્વા નિસર્ગતઃ જ ઉગે છે. આ દૂર્વા કાઢી લઈને આપણી જે જગ્યામાં પાણી પડતું હોય, તેવી જગ્યાએ વાવવા.
કુંવારપાઠું નિયમિત જોઈતી ઔષધી નથી. દાઝવું-ડામ બેસવો, માસિક ધર્મનો ત્રાસ, ઉધરસ, કફમાં કુંવારપાઠાંનો ઉપયોગ થાય છે.
ઇસ્લામ ધર્મ સ્વીકાર કરવા માટે ‘કાફીર’ હિંદુઓ પર મુસલમાન આક્રમકોએ કરેલા ક્રૂર, અમાનુષ અને પાશવી અત્યાચારોનું ઉદાહરણ એટલે ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજ અને તેમના સહકારી કવિરાજ કલશને આપેલી નરકયાતના !
ભારતનો સમૃદ્ધ વારસો રહેલા અગ્નિહોત્રનો પ્રસાર ડૉ. બર્ક જેવા એક પરદેશી શાસ્ત્રજ્ઞ કરે છે, તેમજ કોરોના પર અગ્નિહોત્ર ઉપયોગી હોવાનું દૃઢતાથી કહે છે, એ ભારતીયો માટે શરમજનક છે !
ઈશ્વરે વેદ નિર્માણ કર્યા. ‘યસ્ય નિઃશ્વસિતં વેદાઃ । અર્થાત્ ‘વેદ ઈશ્વરના નિઃશ્વાસમાંથી આવ્યા છે.
મંદ પ્રારબ્ધ ભોગવાની ક્ષમતા મધ્યમ સાધનાથી, મધ્યમ પ્રારબ્ધ ભોગવાની ક્ષમતા તીવ્ર સાધનાથી, જ્યારે તીવ્ર પ્રારબ્ધ ભોગવાની ક્ષમતા કેવળ ગુરુકૃપાથી જ પ્રાપ્ત થાય છે.