શરદી-ઉધરસ પર ઉપયુક્ત હોમિઓપૅથી અને બારાક્ષાર ઔષધી

‘શિયાળામાં સર્વસામાન્‍ય રીતે શરદી અને ઉધરસ મોટાભાગના લોકોને થાય છે. તે માટે લક્ષણો અનુસાર ઉપયુક્ત રહેલી હોમિઓપૅથી અને બારાક્ષાર ઔષધીની સૂચિ અત્રે આપી છે.

બિંદુદબાણ ઉપાય (ઍક્યુપ્રેશર)

કળિયુગમાં ધર્મક્રાંતિના કાળમાં જે સમયે વિશ્વ પર ભીષણ સંકટો આવવાનો આરંભ થશે, તે સમયે આવનારી પ્રત્યેક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આપત્તિ સાથે સ્વયંપૂર્ણ રીતે લડવું જ આવશ્યક છે.

શિયાળાના વિકારો પર સહેલા ઉપચાર

વાતાવરણમાં રહેલા કોરાપણાને કારણે ત્‍વચા અને હોઠ ફાટી જાય છે. (તેમને ચીરા પડે છે.) ખાસ કરીને પગના તળિયા અને હથેળીમાં ચીરા પડે છે. ત્‍વચા કોરી પડવાથી ખંજવાળ આવે છે.

આરોગ્યપ્રાપ્તિ માટે પ્રતિદિન તડકાના ઉપાય કરો (શરીર ઉપર તડકો લો)

સૂર્યદેવ આરોગ્ય પ્રદાન કરે છે. તેથીજ “આરોગ્ય ભાસ્કરાત ઇચ્છેત ” એટલે ‘સૂર્યદેવ પાસે આરોગ્ય માંગવું,’

પ્રત્‍યેક પરિબળનો સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચાર કરવા માટે શીખવનારો આયુર્વેદ !

‘ઍલોપૅથી અનુસાર કોઈપણ વ્‍યક્તિને અમુક રોગ થાય, કે તેના પર અમુક એક પદ્ધતિથી ઉપચાર (ચિકિત્‍સા) કરવો, એટલું જ હોય છે. તેમાં રોગીની પ્રકૃતિ, ઋતુ અનુસાર થનારા નિસર્ગમાંના પાલટ, આહાર અને રોગના સંબંધ ઇત્‍યાદિ વિશે વિચાર પણ કર્યો હોતો નથી.