તાવમાં ઉપયોગી એવી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ

ઔષધિઓ પોતાના મનથી લેવા કરતાં વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ લેવી જોઈએ; પરંતુ ઘણીવાર વૈદ્ય પાસે તરત જ જવા જેવી પરિસ્‍થિતિ હોતી નથી. કેટલીક વાર વૈદ્ય પાસે પહોંચીએ ત્‍યાં સુધી તરત જ ઔષધ મળવું આવશ્‍યક હોય છે.

શ્‍વસનસંસ્‍થાના વિકારોમાં ઉપયોગી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ

શ્‍વસનમાર્ગમાંથી વ્‍યવસ્‍થિત રીતે દૂષિત કફ બહાર કાઢવો અને આવશ્‍યક એવો સારો કફ નિર્માણ કરવો, આ કાર્ય આ ઔષધના સેવનથી થાય છે.

આયુર્વેદિક ઔષધિઓ અને તેમની સમાપ્‍તિ તિથિ (એક્સપાયરી ડેટ)

‘આયુર્વેદમાં ઔષધનિર્મિતિ સંદર્ભમાં ‘શાર્ઙ્ગધર સંહિતા’ આ તેરમા શતકનો એક પ્રમાણભૂત સંસ્‍કૃત ગ્રંથ છે. તેમાં ઔષધી ચૂર્ણ, ઘી, તેલ ઇત્‍યાદિ કેટલા સમયગાળા પછી ‘હીનવીર્ય’ થાય છે,

હૃદય અને શ્‍વસનસંસ્‍થાને બળ આપનારી કેટલીક આયુર્વેદિક પ્રસિદ્ધ ઔષધિઓ

હૃદયને બળ પ્રદાન કરનારું આ ઔષધ છે. આ ‘છાતીમાં ધડધડવું’, આ લક્ષણ પર ઉપયુક્ત છે. હૃદયના વિકારોમાં હૃદયની કાર્યક્ષમતા વધારવા માટે આનો ઉપયોગ થાય છે. કોરોના જેવા ચેપી તાવ પછી હૃદયને આવેલી નબળાઈ આના સેવનથી દૂર થવામાં સહાયતા થાય છે.

વાળા (ખસ) ચૂર્ણ

વાળા ચૂર્ણ ઠંડા ગુણધર્મો ધરાવે છે અને પિત્ત તેમજ કફ નાશક છે. વાળા ચૂર્ણ ના વિકારમાંના સંભાવ્‍ય ઉપયોગ નીચે જણાવ્‍યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના  અન્‍ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે

સૂતશેખર રસ (ગોળીઓ)

સૂતશેખર રસ પિત્તની માત્રા તરીકે પ્રસિદ્ધ છે. સૂતશેખર રસના વિકારમાંના સંભાવ્‍ય ઉપયોગ નીચે જણાવ્‍યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્‍ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે.

શુંઠી ચૂર્ણ (સૂંઠ ચૂર્ણ)

સૂંઠ ચૂર્ણનો ઉપયોગ વિવિધ વિકારોમાં કરવામાં આવે છે. સૂંઠ ચૂર્ણ ઉષ્‍ણ ગુણધર્મ ધરાવતું છે અને કફ તેમજ વાત નાશક છે. વિવિધ વિકારો માટે જોઈતું ઔષધનું પ્રમાણ અને તે લેવાની પદ્ધતિ વિશેની જાણકારી આ લેખમાં આપવામાં આવી છે.

શતાવરી ચૂર્ણ વટી (ગોળીઓ)

શતાવરી ચૂર્ણ આ આયુર્વેદમાંનું એક ઉત્‍કૃષ્‍ટ શક્તિવર્ધક (ટૉનિક) ઔષધ છે. શતાવરી ચૂર્ણના વિકારમાંના સંભાવ્‍ય ઉપયોગ આગળ જણાવ્‍યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્‍ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે.

કુટજ ઘનવટી (ગોળીઓ)

આ ઔષધ અતિસાર (ઝાડા) નાશક છે. તેના વિકારમાંના સંભાવ્‍ય ઉપયોગ આગળ જણાવ્‍યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથે જ અન્‍ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેને કારણે વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ ઔષધ લેવું.