વસંત ઋતુમાં સારું આરોગ્ય કેવી રીતે જાળવવું ?
વસંત ઋતુ આનંદમાં અભિવૃદ્ધિ કરનારી ઋતુ છે. આ ઋતુમાં કોયલ તેના ગાયનનો આરંભ કરે છે. વૃક્ષો નવપલ્લવિત થાય છે. ગૂડી પડવો, રામનવમી જેવા તહેવારો, ઉત્સવ આ જ ઋતુમાં આવે છે.
વસંત ઋતુ આનંદમાં અભિવૃદ્ધિ કરનારી ઋતુ છે. આ ઋતુમાં કોયલ તેના ગાયનનો આરંભ કરે છે. વૃક્ષો નવપલ્લવિત થાય છે. ગૂડી પડવો, રામનવમી જેવા તહેવારો, ઉત્સવ આ જ ઋતુમાં આવે છે.
ઉનાળાના આહારમાં મીઠા, પચવામાં હલકા, સ્નિગ્ધ, શીત અને દ્રવ પદાર્થો લેવા. શક્કરટેટી, તરબૂચ, મોસંબી, સંતરા, કેળાં, મીઠાં આંબા, મીઠી દ્રાક્ષ, બીલીના ફળો, શેરડી, તાજા નારિયેળ અથવા ત્રોફા, લિંબુ જેવા ફળો ખાવા. પંડોળું, કોળું, ફુદીનો, કોથમીર આહારમાં લેવા. ગાયનું દૂધ અને ઘી લેવા.
‘રિફાઇંડ’ તેલ માનવી શરીર માટે અત્યંત હાનિકારક હોય છે. તેમજ તેમાં માનવી શરીર માટે ઘાતક ઘટક હોય છે. ‘રિફાઇંડ’ તેલને કારણે માનવી શરીરમાં ‘એલ.ડી.એલ.’ નામનું ઘાતક ઘટક નિર્માણ થાય છે.
આભ ફાટવાના સમયે કેટલીક મિનિટોમાં જ પ્રચંડ પાણી રેડાયું હોવાથી પાણી શોષી લેવાનું જમીનનું કાર્ય જ થંભી જાય છે અને જ્યાં-ત્યાં પૂર સદૃશ્ય સ્થિતિ નિર્માણ થાય છે.
સોનટક્કા, કર્દળ, લિલી ઇત્યાદિના નવા રોપ તેના કંદ દ્વારા ઉગાડી શકાય છે. એક કંદનું ઝાડ થયા પછી તેનાં ફૂલો ખીલ્યા પછી તેની વૃદ્ધિ થાય છે અને તેને નવા રોપ ફૂટે છે.
મેથીના દાણા પેટમાં ગયા પછી ફૂલે છે અને તેમાં રહેલી ચીકાશને કારણે તે આંતરડામાંનો મળ આગળ ધકેલે છે. આંતરડામાં આવશ્યક તેટલું પાણીનું પ્રમાણ મેથીના દાણાને કારણે જળવાય છે.
પહેલાં પ્રત્યેક ઘરમાં રક્તચંદનની ઢીંગલી રહેતી. હવે તો તેનું નામ પણ દુર્લભ થયું છે ! વર્તમાનમાં તો મોટાભાગના રુગ્ણો પાસે તે હોતી જ નથી. રક્તચંદનની ઢીંગલી પુષ્કળ ઉપયુક્ત અને બહુગુણી ઔષધી હોવાથી પહેલાં તે પ્રત્યેક ઘરમાં અગત્યતાપૂર્વક વસાવવામાં આવતી
સમપ્રકૃતિ ધરાવનારી વ્યક્તિઓ શરીરથી સુદૃઢ અને મનથી પણ સ્થિર અને શાંત હોય છે. ઉનાળાની ગરમ હવા, સખત ઠંડી અને મુસળધાર વરસાદનું તેઓ આનંદથી સ્વાગત કરે છે.
દહીં ‘નિયમિત રીતે’ અને રાત્રે આરોગવાનો પદાર્થ નથી, આ દહીં આરોગવા બાબતનો મૂળભૂત નિયમ છે.
આયુર્વેદમાં ‘ઝેર’ આ શબ્દની વ્યાપ્તિ ઘણી મોટી છે. દુર્દૈંવથી આજે આયુર્વેદ સ્વતંત્ર રીતે ઉપચાર કરી શકતો નથી