સંકટકાળની સિદ્ધતા તરીકે પોતાના ઘરની આસપાસ ઔષધી વનસ્પતિઓનું વાવેતર કરો !
કેટલીક ઔષધી વનસ્પતિઓ ઘરની નજીક નિસર્ગતઃ જ ઉપલબ્ધ હોઈ શકે છે. (ઉદા. અરડૂસી, કડવો લીમડો, અઘેડો) અથવા તે પહેલેથી જ રોપેલા હોઈ શકે છે. જેમના ઘર પાસે આવી વનસ્પતિઓ છે.
કેટલીક ઔષધી વનસ્પતિઓ ઘરની નજીક નિસર્ગતઃ જ ઉપલબ્ધ હોઈ શકે છે. (ઉદા. અરડૂસી, કડવો લીમડો, અઘેડો) અથવા તે પહેલેથી જ રોપેલા હોઈ શકે છે. જેમના ઘર પાસે આવી વનસ્પતિઓ છે.
આયુર્વેદ ! નિસર્ગએ મુક્ત હસ્તે વહેંચેલો, બહાલ કરેલો અનમોલ ખજાનો ! આયુર્વેદમાંના ઔષધો મંત્રો પર આધારિત છે. આપણા ઋષિ-મુનિઓએ ઊંડાણથી અભ્યાસ કરીને, ખડતર તપશ્ચર્યા, અર્થાત્ સાધના કરીને મંત્ર સિદ્ધ કરી લીધા અને અમને કેટલો અમૂલ્ય એવો ખજાનો પ્રદાન કર્યો છે.
બ્રાયોનિયા ૩૦ અને એંટીમની ટાર્ટ ૩૦ ના પ્રત્યેકના ૨ ટીપાં પ્રત્યેક ૨ કલાકે એક પછી એક (એક વાર એક પછી બીજી વાર બીજા) આપવા.
ભારતીઓએ આ ધ્યાનમાં લઈને વિદેશી વૃક્ષ અને વિદેશી વનસ્પતિઓની મોહજાળમાં અટવાવું નહીં.
માથા પરથી સ્નાન કરતી વેળાએ બને ત્યાં સુધી ટાઢા પાણીએ કરવું, માથા પરથી સ્નાન કરવા માટે ગરમ પાણી વાપરવાથી આંખો અને વાળની હાનિ થાય છે.
અધર્મ અથવા કુકૃત્યો કરવાથી લોકો વિવિધ પ્રાણીમાત્ર દ્વારા મારી નાખવામા આવે છે.
ઔષધી અને સુગંધી વનસ્પતિ સંશોધન સંચાલનાલય, બોરીયાવી, ગુજરાત (૦૨૬૯૨-૨૭૧૬૦૨) આ ઠેકાણે આ લેખમાં આપેલી વનસ્પતિઓમાંથી તુલસી, કાલમેઘ, શતાવરી અને અશ્વગંધા આ વનસ્પતિઓનું મોટા પ્રમાણમાં વાવેતર કરવું હોય તો તેમનું બીયારણ મળે છે.
કડવા લીમડાની સળીઓનો (ડાળીની કૂમળી ટોચનો) ઉપયોગ નિયમિત રીતે દાંત ઘસવા માટે કરવાથી દાંતનું આરોગ્ય ટકી રહે છે. કડવો લીમડો લોહી શુદ્ધ કરે છે અને ત્વચા વિકારોમાં અત્યંત ઉપયોગી છે.
ચોમાસામાં દૂર્વા નિસર્ગતઃ જ ઉગે છે. આ દૂર્વા કાઢી લઈને આપણી જે જગ્યામાં પાણી પડતું હોય, તેવી જગ્યાએ વાવવા.
કુંવારપાઠું નિયમિત જોઈતી ઔષધી નથી. દાઝવું-ડામ બેસવો, માસિક ધર્મનો ત્રાસ, ઉધરસ, કફમાં કુંવારપાઠાંનો ઉપયોગ થાય છે.