અનંત ચતુર્દશી
અનંત ચતુર્દશી આ એક કામ્ય (ઇચ્છાપૂર્તિ માટેનું) વ્રત છે. મુખ્યત્વે ગત વૈભવ પાછું મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે. અનંત એટલે શ્રીવિષ્ણુ.
અનંત ચતુર્દશી આ એક કામ્ય (ઇચ્છાપૂર્તિ માટેનું) વ્રત છે. મુખ્યત્વે ગત વૈભવ પાછું મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે. અનંત એટલે શ્રીવિષ્ણુ.
આસો, કારતક, ચૈત્ર અને ભાદરવાની પૂર્ણિમાનું કાંઈક વિશેષ મહત્ત્વ છે. આ કાળને શક્તિની ઉપાસના કરવા માટે પુણ્યકાળ માનવામાં આવે છે.
કારતક વદ ચતુર્થીને દિવસે કરકચતુર્થી અર્થાત્ કરવાચોથ ઊજવાય છે. આ વ્રતમાં શિવ-શિવા (પાર્વતી), કાર્તિકસ્વામી અને ચંદ્રમાનું પૂજન કરીને, કરવા (નૈવેદ્ય તરીકે બનાવેલું અન્ન) ધરાવે છે.
ત્રેતાયુગનો જે દિવસે આરંભ થયો, તે દિવસ વેશાખ સુદ પક્ષ ત્રીજ એટલે કે અખાત્રીજ છે. જે દિવસે એક યુગનો અંત થઈને બીજા યુગનો આરંભ થાય છે, તે દિવસનું હિંદુ ધર્મશાસ્ત્રમાં અનન્ય સાધારણ મહત્ત્વ હોય છે.
શ્રાવણ વદ પક્ષ આઠમ એટલે કે ૩ સપ્ટેમ્બરના દિવસે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી છે. આ નિમિત્તે શ્રીકૃષ્ણ ભગવાનની કેટલીક વિશિષ્ટતાઓ અને તેમની ઉપાસનાના સંદર્ભમાં ઉપયુક્ત એવા અધ્યાત્મશાસ્ત્રીય માહિતીનો આ લેખમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજમંડળમાં ગાયો ચરાવતી વેળાએ પોતાનું અને ગોઠિયાઓનું ભાથું ભેગું કરીને બધી વાનગીઓ ભેળવીને કાલો કર્યો અને સહુકોઈની સાથે ગ્રહણ કર્યો. આ કથાને અનુસરીને ગોકુળઆઠમના બીજા દિવસે કાલો કરવાની અને દહીં-મટુકી ફોડવાની પ્રથા પડી.
પરશુરામ ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર છે, એટલે તેમની ઉપાસ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. વૈશાખ સુદ પક્ષ બીજ ના દિવસે પરશુરામ જયંતી છે.
આ ઉત્સવ જગન્નાથ પુરી (ઓરિસ્સા) ખાતે તેમજ સમગ્ર જગતના વિવિધ દેશોમાં પણ ધૂમધામથી ઊજવવામાં આવે છે, આ ઉત્સવ સૌથી પ્રાચીન છે અને તેનો ઉલ્લેખ બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, સ્કંદપુરાણ અને કપિલા સંહિતામાં પણ છે.
રાંધણ છઠ શ્રાવણ વદ છઠના દિવસે આવે છે. રાંધણ છઠ અને શીતળા સાતમ આ બન્ને તહેવારો એક બીજા સાથે સંબંધિત છે.
શીતળા સાતમના દિવસે રાંધણ છઠના દિવસે એટલે કે આગલા દિવસે રાંધેલું ખાવું. આ દિવસે માતાજીને કુલેરનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે.