
શીતળામાતા એ શ્રીદુર્ગાદેવીનો અવતાર કહેવાય છે. તાવના દેવી તરીકે તેમની ઓળખાણ છે. તેમણે જ્વરાસુર (તાવનો દાનવ) સાથે યુદ્ધ કરીને બાળકોને વિવિધ તાવ (કૉલેરા, ઓરી, અછબડા, શીતલા)માંથી ઉગારીને તેમને ઠંડક પહોંચાડી. તેમના હાથમાં સાવરણી, પંખો અને જળકુંભ હોય છે, તેમજ તેમનું વાહન ગર્દભ (ગધેડો) છે. શીતળા સાતમના દિવસે કોઈએ ચૂલાનો ઉપયોગ કરવામાં આવતો નથી,નહીંતર માતા કોપાયમાન થાય છે, એવી પુરાણોમાં કથા છે.
શીતળા સાતમના દિવસે રાંધણ છઠના દિવસે એટલે કે આગલા દિવસે રાંધેલું ખાવું. આ દિવસે માતાજીને કુલેરનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે.
બ્રહ્મધ્વજ પૂજા-વિધિ
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીનો ગૂડીપડવા નિમિત્તે સંદેશ
પાંડવ પંચમી
રક્ષાબંધન
‘દીપ-અમાસ’ (દિવાસો)નું વૈજ્ઞાનિક કારણ અને તેનું મહત્ત્વ
નાગપાંચમ