શ્રી ક્ષેત્ર દત્તવાડી, કેપે, ગોવા ખાતે શહેરના મધ્યવર્તી ઠેકાણે આવેલું શ્રી દત્ત મંદિર
આ સ્થાનનો મુખ્ય ઉત્સવ એટલે ગુરુચરિત્ર સપ્તાહ અને શ્રી દત્તજયંતી. મહા વદ એકમ સુધી ચાલનારું ગુરુચરિત્ર સપ્તાહ એ અહીંની એક વિશિષ્ટતા છે.
આ સ્થાનનો મુખ્ય ઉત્સવ એટલે ગુરુચરિત્ર સપ્તાહ અને શ્રી દત્તજયંતી. મહા વદ એકમ સુધી ચાલનારું ગુરુચરિત્ર સપ્તાહ એ અહીંની એક વિશિષ્ટતા છે.
પ્રતિવર્ષે છઠ પર્વ પ્રસંગે ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો છઠ પૂજા કરવા માટે અહીં આવે છે. જે ભક્ત મંદિરમાં ભગવાન સૂર્ય દેવની પૂજા કરે છે, તેની ઇચ્છા પૂર્ણ થાય છે, એવી હિંદુઓની શ્રદ્ધા છે.
‘પરાશર ઋષિ’ એ સ્મૃતિકાર અને ગોત્રપ્રવર્તક ઋષિ હતા. ‘શાક્તી’ ઋષિ એ તેમના પિતા હતા, જ્યારે વશિષ્ઠ ઋષિ તેમના દાદા હતા. પરાશર ઋષિના સુપુત્ર એટલે મહર્ષિ વ્યાસે વેદ, ઉપનિષદો, પુરાણો અને મહાભારત ઇત્યાદિ લખ્યા અને વેદોનું વિભાજન કર્યું.
સર્વ ભક્તજનોના ભગવાન શ્રીરામ અને સર્વ કાળની પ્રજાના પ્રભુ શ્રીરામચંદ્ર ! સર્વાર્થથી આદર્શ એવા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો આદર્શ લઈને અને ધર્માચરણ તેમજ સાધના કરીને રામરાજ્યની સ્થાપના માટે કટિબદ્ધ થઈએ !
સંત કબીર ગુરુદેવની પ્રતિક્ષા કરી રહ્યા હતા. તેમણે વૈષ્ણવ સંત સ્વામી રામાનંદને ગુરુ માન્યા હતા; પરંતુ સ્વામી રામાનંદે કબીરને શિષ્ય તરીકે સ્વીકાર કરવાની ના પાડી.
મંદિરની પાસે દક્ષિણ બાજુએ ૧ સહસ્ર વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ છે. આ પીપળાના વૃક્ષમાં વડલો, ઉમરડો (ઊમરો) અને અન્ય બે વૃક્ષો એકજ થડમાંથી ઉગ્યાં છે.
સનાતન હિંદુ ધર્મશાસ્ત્રોમાં ૮૮ સહસ્ત્ર ઋષિઓનો ઉલ્લેખ છે. ભારતમાં અનેક ઠેકાણે વિશેષતઃ જ્યાં પર્વતો આવેલા છે ત્યાં ઋષિઓએ તપસ્યા કરી હોવાનાં અનેક સ્થાન છે. દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં એવા અનેક ગામ છે કે, જે કેવળ ઋષિઓના નામથી જ ઓળખાય છે.
દેવાલયોની આવી સ્થિતિ નિર્માણ થવા પાછળનું કારણ એટલે વર્તમાનની મોટાભાગની જનતા ધાર્મિક નથી રહી. તેમના દ્વારા સાધના થતી નથી. તેમની નીતિનું પતન થયું છે તેમજ તેમના દ્વારા અધર્મ પણ થઈ રહ્યો છે. ‘યથા રાજા, તથા પ્રજા !’,
દેવીનાં મંદિરોમાં ભક્તોની ઘણી ભીડ હોય છે. આવું જ એક મંડી જીલ્લાના સિમસ ગામમાં સિમસા માતા દેવીનું મંદિર છે. આ દેવી સંતાનવિહોણી સ્ત્રીઓની મનોકામના પૂર્ણ કરતાં હોવાથી તે સંતાન દાત્રી તરીકે ઓળખાય છે.
શારદીય નવરાત્રિના બીજા દિવસે શ્રી બ્રહ્મચારિણી દેવીની પૂજા કરવામાં આવે છે. આ સમયે કાશી સાથે જ અન્ય સ્થાનોથી સહસ્રો ભક્તો અહીં દર્શન લેવા માટે આવે છે.