વૈદિક વિમાનવિદ્યા સંશોધક પંડિત શિવકર તળપદેનો જીવનપ્રવાસ
ઉત્સાહી માનવો માટે અસાધ્ય એવું કાંઈ હોતું નથી. પોતાના ધ્યેયમાર્ગ પર તે ક્રમણ કરવા લાગે કે, તેમના માટે યશના બારણાં ખુલી જાય છે. તેની જ એક પ્રતીતિ તરીકે વર્ષ ૧૯૧૫માં તેમના આ કાર્યના સંદર્ભમાં તેમના જીવનમાં એક મોટી તક મળી