બ્રહ્માંડમાંનાં સ્પંદનો ગાયમાં છે ! – પ.પૂ. દેવબાબા
ગોમાંસ રહેલા ખાદ્યપદાર્થો અને દૈનંદિન વાપરવાની વસ્તુઓમાં થનારા ચામડાના ઉપયોગને કારણે સંબંધિત વસ્તુઓનો બહિષ્કાર કરો.’’
ગોમાંસ રહેલા ખાદ્યપદાર્થો અને દૈનંદિન વાપરવાની વસ્તુઓમાં થનારા ચામડાના ઉપયોગને કારણે સંબંધિત વસ્તુઓનો બહિષ્કાર કરો.’’
રસાયણિક ખાતર અને કીટકનાશકો માટે આપવામાં આવતું અનુદાન બંધ કરીને તે અનુદાનનો ઉપયોગ ગોપાલન, ગોસંવર્ધન અને જૈવિક ખાતરો માટે કરવો જોઈએ.
ચાંદીના અબ્જાંશ કણોનો ઉપયોગ ભારતીય પ્રાચીન પરંપરા મળેલા આયુર્વેદમાં પ્રભાવી રીતે કરવામાં આવ્યો છે. આયુર્વેદમાં ચાંદીના સૂક્ષ્મ કણ ‘રૌપ્યભસ્મ’ તરીકે ઓળખાય છે.
‘હિંદુ ધર્મશાસ્ત્રમાં ગાય, નદી અને ભારતભૂમિને ‘દેવી’ તરીકે સંબોધીને તેમને માતાનું સ્થાન આપ્યું છે. તેથી પ્રત્યેક હિંદુ માટે ગોમાતા પૂજનીય છે.
‘દેશી ગાયના ઘીને ‘અમૃત’ કહ્યું છે; કારણકે તે યુવાની કાયમ જાળવે છે અને ઘડપણને દૂર રાખે છે. કાળી ગાયનું ઘી ખાવાથી વૃદ્ધ વ્યક્તિ પણ યુવાન જેવી બની જાય છે.
મૃત્યુકુંડળીમાં આધ્યાત્મિક સ્વરૂપના ગ્રહયોગ પ્રધાન હોય, તો જીવને સારી ગતિ મળે છે અને પુનર્જન્મની શક્યતા ઘણી ઓછી હોય છે. આવા જીવે આયુષ્યમાં ગુરુના માર્ગદર્શન હેઠળ સાધના કરેલી હોય છે.
યોગતજ્જ્ઞ દાદાજીના દૈવી સામર્થ્યને કારણે અનેક સાધકોને અનુભૂતિ થાય છે. સાધકોના ઔષધોપચારથી ન મટનારા અનેક અસાધ્ય રોગ તેમના મંત્રોચ્ચારને કારણે મટી ગયા છે.
જગદ્ગુરુ રામભદ્રાચાર્યજીનો ચિત્રકૂટ (મધ્યપ્રદેશ) ખાતે પ્રસિદ્ધ આશ્રમ છે. તેઓ એક પ્રસિદ્ધ વિદ્વાન, શિક્ષણતજ્જ્ઞ, બહુભાષિક, રચનાકાર, પ્રવચનકાર, દાર્શનિક અને હિંદુ ધર્મગુરુ છે.
આ અસ્ત્રો મંત્ર તરીકે તે સામેના શત્રુ પર છોડવાના હોય છે. તે માટે મંત્રસિદ્ધિ આવશ્યક હોય છે. અતિશય જ્ઞાની અને તપઃપૂત ગુરુ દ્વારા તે મંત્રોની, તેમજ તે અસ્ત્રપ્રયોગની યથાસાંગ દીક્ષા લેવી પડે છે.
પંચમ સ્થાન પરથી વિદ્યા, સંતતિ, તેમજ ગત જન્મમાંની સાધનાનું ભાન થાય છે. અષ્ટમ સ્થાન મૃત્યુ દર્શાવે છે. યોગ્ય સાધનાના આધાર પર કર્મ કરવાથી વ્યક્તિ જન્મ-મૃત્યુના ફેરામાંથી સહેજે મુક્ત થઈ શકે છે.