સાક્ષાત ઈશ્વરે સનાતનને પ્રદાન કરેલું અનમોલ અને દિવ્ય કૃપાછત્ર : યોગતજ્જ્ઞ દાદાજી વૈશંપાયન !
યોગતજ્જ્ઞ દાદાજીના દૈવી સામર્થ્યને કારણે અનેક સાધકોને અનુભૂતિ થાય છે. સાધકોના ઔષધોપચારથી ન મટનારા અનેક અસાધ્ય રોગ તેમના મંત્રોચ્ચારને કારણે મટી ગયા છે.
