મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય મહારાજ
જગત્ ભગવાનની રચના છે, જ્યારે જીવ દ્વારા રચવામાં આવેલો સંસાર, કાલ્પનિક, અસત્ય અને અજ્ઞાનતાને કારણે નાશવંત છે.
જગત્ ભગવાનની રચના છે, જ્યારે જીવ દ્વારા રચવામાં આવેલો સંસાર, કાલ્પનિક, અસત્ય અને અજ્ઞાનતાને કારણે નાશવંત છે.
હનુમાનજી શ્રીરામજીને કહે છે, ‘‘આપની આજ્ઞાથી વાલ્મીકિએ તુલસીદાસ નામથી અવતાર લીધો છે. તેમને આપના દર્શનની તાલાવેલી લાગી છે.
આ જીવનમાં આપણી ભૂમિકા એક મહેમાન જેવી હોવી જોઈએ. ‘આપણે મહેમાન છીએ અને આપણે ફરી આપણા ઘરે જવાનું છે’, તેનું ભાન રાખવું.
૭ માર્ચના દિવસે પ.પૂ. રામાનંદ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે તેમના ચરણોમાં કોટિ-કોટિ પ્રણામ !
‘મૂર્તિપૂજક જાણે છે કે મૂર્તિમાં ભગવાન નથી. પરંતુ નિર્ગુણ-નિરાકાર પરમેશ્વરનું ધ્યાન કરવું સર્વસાધારણ લોકો માટે અસંભવ છે. આથી ઈશ્વરભક્તિના પહેલા તબક્કામાં તેઓને મૂર્તિનો આધાર લેવો પડે છે.
એકવાર જમી લીધા પછી પ. પૂ. બાબાએ રામજીદાદાને અને મામા ઉજ્જેનકરને કહ્યું, હવે સાત-સાત લાડવા ખાવ. રામજીદાદાએ મૂંગે મોઢે લાડવા ખાધા.