ગુરુ આજ્ઞાપાલનનો આદર્શ
એકવાર જમી લીધા પછી પ. પૂ. બાબાએ રામજીદાદાને અને મામા ઉજ્જેનકરને કહ્યું, હવે સાત-સાત લાડવા ખાવ. રામજીદાદાએ મૂંગે મોઢે લાડવા ખાધા. તેમને ત્રાસ થયો નહીં. મામાએ કહ્યું,હવે પેટમાં જગા નથી. કેવી રીતે ખાઉં ? લાડવા ખાતી વખતે તેમને ત્રાસ થયો. આ પ્રસંગ દ્વારા આજ્ઞાપાલનથી ત્રાસ થતો નથી અને આજ્ઞાપાલનનો આદર્શ, એવી રીતે બન્ને બાબતો શીખવા મળે છે.
શ્રી સંત તુલસીદાસનું જીવન ચરિત્ર
સંત વેણાબાઈ
કૃષ્ણભક્ત સંત મીરાંબાઈ
કાલીમાતાના મહાન ઉપાસક રામકૃષ્ણ પરમહંસ !
દેહૂ સ્થિત નાંદુરકી વૃક્ષ હાલવા પાછળનું અધ્યાત્મશાસ્ત્ર
સંત તુકારામ મહારાજ : પ્રેમની વ્યાપકતા