રામનાથી (ગોવા) – સનાતનનાં ૨૦મા સંત પૂ. (સૌ.) આશાલતા સખદેવદાદીએ (વય ૮૧ વર્ષ) ૧૭ ઑગસ્ટના દિવસે સાંજે ૫.૧૦ કલાકે રામનાથી, ગોવા સ્થિત સનાતનના આશ્રમમાં દેહત્યાગ કર્યો. મૂળ મિરજ નિવાસી પૂ. (સૌ.) સખદેવદાદીએ ૧૦ મે ૨૦૧૨ના દિવસે સંતપદ પ્રાપ્ત કર્યું હતું. તેમનાં પશ્ચાત પતી શ્રી. શશિકાંત સખદેવ, દીકરો શ્રી. ગુરુદત્ત, સ્નુષા સૌ. હેમલતા અને દીકરી કુ. રાજશ્રી એવો પરિવાર છે. કુ. રાજશ્રીએ પૂ. (સૌ.) સખદેવદાદી સાથે આશ્રમમાં રહીને તેમની અંતસમય સુધી ભાવપૂર્ણ સેવા કરી. પૂ. (સૌ.) સખદેવદાદી પર ૧૮ ઑગસ્ટના દિવસે અંત્યસંસ્કાર કરવામાં આવ્યા. સનાતન પરિવાર સખદેવ કુટુંબીજનોના દુ:ખમાં સહભાગી છે.
Home > અધ્યાત્મ એક પરિપૂર્ણ શાસ્ત્ર > સાધના > સનાતનનાં ૨૦મા સંત પૂ. (સૌ.) આશાલતા સખદેવદાદીનો દેહત્યાગ
સનાતનનાં ૨૦મા સંત પૂ. (સૌ.) આશાલતા સખદેવદાદીનો દેહત્યાગ
Share this on :
Share this on :
Related Articles
- સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળની સેવા વિશે અનુભવેલાં સૂત્રો અને તેમણે સાધના વિશે કરેલું માર્ગદર્શન
- શ્રી બગલામુખીદેવી અને બ્રહ્માસ્ત્ર વિદ્યા
- પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના ઓજસ્વી વિચાર
- પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના અમૃત મહોત્સવ નિમિત્તે…
- શ્રદ્ધા અને અશ્રદ્ધા
- ફટાકડા દ્વારા દેવતાઓનાં ચિત્રોનો થનારો અનાદર રોકો !