આયુર્વેદ – અનાદિ અને શાશ્‍વત માનવી જીવનનું શાસ્‍ત્ર

આયુર્વેદ ! નિસર્ગએ મુક્ત હસ્‍તે વહેંચેલો, બહાલ કરેલો અનમોલ ખજાનો ! આયુર્વેદમાંના ઔષધો મંત્રો પર આધારિત છે. આપણા ઋષિ-મુનિઓએ ઊંડાણથી અભ્‍યાસ કરીને, ખડતર તપશ્‍ચર્યા, અર્થાત્ સાધના કરીને મંત્ર સિદ્ધ કરી લીધા અને અમને કેટલો અમૂલ્‍ય એવો ખજાનો પ્રદાન કર્યો છે.

‘ઑનલાઈન’ના સમયમાં આંખોની કાળજી લેવા માટે આચરણ કરવા જેવા વિવિધ ઉપાય !

માથા પરથી સ્‍નાન કરતી વેળાએ બને ત્‍યાં સુધી ટાઢા પાણીએ કરવું, માથા પરથી સ્‍નાન કરવા માટે ગરમ પાણી વાપરવાથી આંખો અને વાળની હાનિ થાય છે.

પોષક આરોગ્‍ય માટે ‘માખણ’ !

આયુર્વેદના મતમાં માખણ એ અગ્‍નિદીપક અને સ્‍વાદિષ્‍ટ છે. નવા સંશોધન અનુસાર માખણને કારણે અનેક પ્રકારના કિટાણુઓ સામે પચનસંસ્‍થાનું રક્ષણ થાય છે. માખણમાં ઉત્તમ એવી જીવાણુવિરોધી પ્રક્રિયા (એંટીફંગલ ઍક્‍ટિવિટી) છે.

ફેંકી દેવા લાયક સફરજન કરતાં ભારતીય ફળો આરોગો !

આયુર્વેદ અનુસાર કેરી જો ફળનો રાજા હોય, તો દાડમ મહારાજા છે; પણ અંગ્રેજિયત વૈદ્યક અનુસાર અમારા આમળાં અને દાડમ બિચારા પાછળ રહી ગયા.

લસણના ઔષધી ઉપયોગ

નાના છોકરાઓને વારંવાર થનારા કૃમિ (કરમિયા) પર ઉપાય તરીકે તેમને લસણ ખાવા આપવી. લસણ તીખી હોવાથી નાના બાળકો ખાઈ શકતા નથી; તેથી લસણની પાંખડી સમગ્ર દિવસ દહીંમાં સરખી પલાળીને પછી છોલવી અને ઘરના ઘીમાં લાલ થાય ત્‍યાં સુધી સાંતળવી.

આયુર્વેદ – અનાદિ અને સ્‍થાયી માનવી જીવનનું શાસ્‍ત્ર

‘વિશ્‍વમાં એકપણ દ્રવ્‍ય એવું નથી કે, જેનો દવા તરીકે ઉપયોગ ન કરી શકાય’ એવું આયુર્વેદે કહ્યું છે. આયુર્વેદે વનસ્‍પતિના ગુણોનું વર્ણન તેના માનવી શરીર પર થનારા પરિણામો પરથી કર્યું છે.

દુગ્‍ધજન્‍ય પદાર્થ કોણે અને ક્યારે ખાવા ?

દૂધના પદાર્થોના શાસ્‍ત્રમાં કહેલા લાભ જો જોઈતા હોય, તો મૂળમાં દૂધ ભારતીય ગોવંશનું હોવું જોઈએ. જો આ સર્વ પદાર્થો ઘરે બનાવેલા હોય, તો ઉત્તમ.

અનેક વિકારો માટે ઔષધ રહેલું પાનબીડું

આટલા ગુણ જો પાનબીડામાં હોય, તો ભલે કોઈ ગમે તે કહે, બીડું ખાવું તે એક આરોગ્‍યદાયી ટેવ છે, એ નિશ્‍ચિત ! હા, કેવળ એક સાઈડ ઇફેક્‍ટ દેખાય છે, તે એટલે પાન ખાઈએ કે દાંત, હોઠ અને મોઢું રંગાય છે !

રીંગણાંના ઔષધી ઉપયોગ

તાવમાં મોઢે સ્‍વાદ આવે તે માટે રીંગણાંનું શાક આપવું. શરીરમાં વધેલી ભીનાશ તેમજ કફ આ શાકથી ઓછો થાય છે. ચોખા શેકીને કરેલા પોચા ભાત અને રીંગણાંનું શાક તાવ અને ઉધરસમાં લાભદાયક છે.