શ્રી રામનવમી નિમિત્તે ઠેર-ઠેર ‘રામનામ સંકીર્તન’ અભિયાનનું આયોજન કરો !
‘રામરાજ્ય’ની સ્થાપના થાય તેવી મનોકામના રાખતા ધર્મનિષ્ઠ હિંદુઓએ વિસ્તારના મંદિરોમાં એકત્ર થઈને ‘શ્રી રામ જય રામ જય જય રામ’ નામજપ સામૂહિક રીતે કરવો, એવું આ અભિયાનનું સ્વરૂપ છે.
‘રામરાજ્ય’ની સ્થાપના થાય તેવી મનોકામના રાખતા ધર્મનિષ્ઠ હિંદુઓએ વિસ્તારના મંદિરોમાં એકત્ર થઈને ‘શ્રી રામ જય રામ જય જય રામ’ નામજપ સામૂહિક રીતે કરવો, એવું આ અભિયાનનું સ્વરૂપ છે.
સનાતન સંસ્થા જિજ્ઞાસુઓને સાધના વિશે માર્ગદર્શન અને શંકાનિરસન કરાવીને ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ બતાવે છે. સનાતનના માર્ગદર્શનને કારણે હજીસુધી (૨૧.૧૨.૨૦૨૦ સુધી) ૧૧૫ સાધકો સંત થયા છે અને અન્ય અનેક જણ સંત થવાના માર્ગ પર છે, જ્યારે સેંકડો સાધકોએ સારી રીતે આધ્યાત્મિક ઉન્નતિ કરી છે.