
‘પિળ્ળૈયારપટ્ટી (‘પિળ્ળૈયાર’ એટલે તામિલ ભાષામાં શ્રી ગજાનન) એ અહીંનું સ્વયંભૂ ગજાનનનું મંદિર છે જે તામિલનાડુમાંના ગજાનનના મુખ્ય ત્રણ મંદિરોમાંથી પહેલું મંદિર છે. આ મંદિર એક સહસ્ર વર્ષો અગાઉ પલ્લવ રાજાઓના સમયગાળામાં બાંધવામાં આવ્યું છે. ગજાનનનો આકાર ડુંગરમાંથીજ નિર્માણ થયો છે. મંદિરની પાછળ જઈએ ત્યારે આ ડુંગરના આપણને દર્શન થાય છે. ગણેશજીના સ્વયંભુ આકારના રહસ્યનો સમયગાળો કોઈને પણ જ્ઞાત નથી. આ ગણેશજીના જમણા હાથમાં શિવલિંગ પકડેલું જણાઈ આવે છે. સામાન્ય રીતે શ્રી ગણેશજીને ૪ હાથ હોય છે. આ સ્વયંભૂ મૂર્તિને કેવળ ૨ હાથ છે. મૂર્તિની પાછળ ડુંગરમાંજ એક શિવપિંડી પણ આપમેળે તૈયાર થયેલી છે; પરંતુ આપણને આ શિવપિંડીના દર્શન કરવાનું શક્ય થતું નથી.

હિંદુ ધર્મની શ્રેષ્ઠતા કથન કરનારી પદ્માલય (જિલ્લો જળગાંવ) ખાતેની અતિપ્રાચીન ડાબી અને જમણી સૂંઢ ધરાવતી...
નાગપુર ખાતે સ્વયંભૂ, ૨૫૦ વર્ષથી વધુ પ્રાચીન અને વિદર્ભના અષ્ટગણેશમાંથી એક રહેલા ટેકડીના શ્રીગણેશજી !
શ્રી ગણેશજીનાં વિશેષ સ્થાનો અને તેમનું માહાત્મ્ય !
પ્રભુ શ્રીરામચંદ્રજીના અસ્તિત્વથી પાવન થયેલા રામટેક (જિલ્લો નાગપુર) ખાતેની પ્રાચીન અષ્ટદશભુજ શ્રી ગણેશમૂર્તિ !
આવ્હાણે બુદ્રૂક (જિલ્લો નગર) ખાતેની નિદ્રાવસ્થામાંની દક્ષિણોત્તર શ્રી ગણેશમૂર્તિ !
સિક્કિમમાં આવેલા ‘ગણેશ ટોક’ નામના જાગૃત મંદિરના શ્રી ચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે દર્શન કર્યા...