‘પિળ્ળૈયારપટ્ટી (‘પિળ્ળૈયાર’ એટલે તામિલ ભાષામાં શ્રી ગજાનન) એ અહીંનું સ્વયંભૂ ગજાનનનું મંદિર છે જે તામિલનાડુમાંના ગજાનનના મુખ્ય ત્રણ મંદિરોમાંથી પહેલું મંદિર છે. આ મંદિર એક સહસ્ર વર્ષો અગાઉ પલ્લવ રાજાઓના સમયગાળામાં બાંધવામાં આવ્યું છે. ગજાનનનો આકાર ડુંગરમાંથીજ નિર્માણ થયો છે. મંદિરની પાછળ જઈએ ત્યારે આ ડુંગરના આપણને દર્શન થાય છે. ગણેશજીના સ્વયંભુ આકારના રહસ્યનો સમયગાળો કોઈને પણ જ્ઞાત નથી. આ ગણેશજીના જમણા હાથમાં શિવલિંગ પકડેલું જણાઈ આવે છે. સામાન્ય રીતે શ્રી ગણેશજીને ૪ હાથ હોય છે. આ સ્વયંભૂ મૂર્તિને કેવળ ૨ હાથ છે. મૂર્તિની પાછળ ડુંગરમાંજ એક શિવપિંડી પણ આપમેળે તૈયાર થયેલી છે; પરંતુ આપણને આ શિવપિંડીના દર્શન કરવાનું શક્ય થતું નથી.
Home > વિશ્વવ્યાપી સનાતન (હિન્દુ) ધર્મ > હિંદુના શ્રદ્ધાસ્થાન > શ્રી ગણપતિ મંદિર > તામિલનાડુના મુખ્ય ગણપતિ મંદિરોમાંથી પહેલું સ્વયંભૂ શ્રી ગજાનન મંદિર !
તામિલનાડુના મુખ્ય ગણપતિ મંદિરોમાંથી પહેલું સ્વયંભૂ શ્રી ગજાનન મંદિર !
Share this on :
Share this on :
Related Articles
- સિક્કિમમાં આવેલા ‘ગણેશ ટોક’ નામના જાગૃત મંદિરના શ્રી ચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે દર્શન કર્યા...
- ૨૦૦ વર્ષોનો ઇતિહાસ ધરાવતા અને નગર શહેરનું શ્રદ્ધાસ્થાન શ્રી વિશાલ ગણપતિ !
- ભગવાન શિવજી કાશીક્ષેત્રમાં વાસ્તવ્ય કરી શકે તે માટે ત્યાંજ વિરાજમાન થયેલા શ્રી ધુંડીરાજ વિનાયક !
- કળિયુગમાંના દોષોનો નાશ કરવા માટે તપસ્યા કરનારાં ઋષિગણોના વિઘ્નો દૂર કરનારા ઇડગુંજી (ખાતેના શ્રી મહાગણપતિ...
- કુંભાસુરનો વધ કરવા માટે ભીમને તલવાર આપનારા કર્ણાટક રાજ્યના કુંભાશી (જિલ્લો ઉડુપી) સ્થિત શ્રી મહાગણપતિ...
- ત્રિનેત્ર શ્રીગણેશજી