ઈશ્‍વરના અંશાત્‍મક ગુણ ધરાવનારા પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી અને તેમનું કાર્ય !

ઈશ્‍વરે વેદ નિર્માણ કર્યા. ‘યસ્‍ય નિઃશ્‍વસિતં વેદાઃ । અર્થાત્ ‘વેદ ઈશ્‍વરના નિઃશ્‍વાસમાંથી આવ્‍યા છે.

ગ્રહદોષોના માનવી જીવન પર થનારાં દુષ્‍પરિણામ સુસહ્ય થવા માટે ‘સાધના કરવી’ આ સર્વોત્તમ ઉપાય

મંદ પ્રારબ્‍ધ ભોગવાની ક્ષમતા મધ્‍યમ સાધનાથી, મધ્‍યમ પ્રારબ્‍ધ ભોગવાની ક્ષમતા તીવ્ર સાધનાથી, જ્‍યારે તીવ્ર પ્રારબ્‍ધ ભોગવાની ક્ષમતા કેવળ ગુરુકૃપાથી જ પ્રાપ્‍ત થાય છે.

ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ રહેલું તેજસ્વી નક્ષત્ર : કૃત્તિકા !

કૃત્તિકા નક્ષત્રમા ૬ મુખ્ય તારા છે. નક્ષત્રની આકૃતિ ધારદાર અસ્ત્રા જેવી છે. આકાશમાં આ નક્ષત્ર ભણી જોવાથી ‘તેમાંથી વરાળ બહાર પડી રહી છે’, તેવું જણાય છે.

આપત્‍કાળમાં આધારસમ અગાસીવાટિકા (ટેરેસ ગાર્ડનિંગ) – ભાગ ૨

ઝાડ પર કીડા અથવા રોગ લાગે, તો તેના પર કડવા લીમડાનો અથવા તંબાકુ, લસણ-મરચાંનો અર્ક કીટકનાશક તરીકે છાંટી શકાય છે. પ્રત્‍યેક સમયે એકજ પ્રકારનો અર્ક વાપરવાને બદલે આ અર્ક અદલા-બદલી કરીને ઉપયોગમાં લેવો.

વૃક્ષારોપણ કેવી રીતે કરવું ?

કોઈપણ ઝાડ કાપવું હોય તો પ્રથમ શાસનની અનુમતિ લેવી. અનુમતિ મળ્યા પછી ઝાડ તોડવાની આગલી રાત્રે તે ઝાડને નૈવેદ્ય ધરાવીને ક્ષમાયાચના કરવી.

શ્રી ગણેશજીનો નામજપ

અહીં આપેલા નામજપની વિશિષ્‍ટતા એટલે પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના માર્ગદર્શન અનુસાર આ નામજપ સનાતનનાં સાધિકા કુ. તેજલ પાત્રીકરે શાસ્‍ત્રશુદ્ધ પદ્ધતિથી સ્‍વરબદ્ધ કર્યો છે.

આપત્‍કાળમાં આધારસમ અગાસીવાટિકા (ટેરેસ ગાર્ડનિંગ) – ભાગ ૧

આપત્‍કાળની પાર્શ્‍વભૂમિ પર આ રીતના પ્રયોગોની ઘણી આવશ્‍યકતા છે. ત્રિકાળજ્ઞાની સંતો અને ભવિષ્‍ય ભાખનારાઓએ કહ્યા પ્રમાણે આપત્‍કાળનો આરંભ થઈ ચૂક્યો છે અને આગળના ૫-૬ વર્ષો મહાભયંકર એવા આપત્‍કાળનો સામનો કરવો પડશે.

મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્યાદિ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૧૦

રાષ્‍ટ્રદ્રોહીઓ દ્વારા આ રીતનો હિંસાચાર થાય, તો રાષ્‍ટ્રપ્રેમીઓ માટે તે એક અચાનક આવેલી આપદા જ હોય છે. તેનાથી બચવા માટે પૂર્વનિયોજન હોવું જ અત્‍યાવશ્‍યક છે.

મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્યાદિ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૯

લોકોની સહાયતા કરવા માટે દોડી જવું, આ પ્રવૃત્તિ મૂળમાં ભલે સારી હોય, તેમ છતાં સમયનું ભાન રાખીને અને આપણી પાસે કઈ કુશળતા છે, તેનો વિચાર કરીને પછી જ સહાયતા માટે દોડી જવું ઉત્તમ છે.

મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્યાદિ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૮

કઠ્ઠણ અથવા બરડ (પોચો) ડુંગર અથવા ટેકડીનો ભાગ અચાનક ઢાળની દિશામાં ઢસડાઈ જાય છે, તેને ‘ભૂસ્‍ખલન’ એમ કહેવામાં આવે છે.