

કાશી ખાતે દુર્ગાઘાટ પર શ્રી બ્રહ્મચારિણી દેવીનું મંદિર છે. શ્રી બ્રહ્મચારિણી દેવીનું રૂપ જ્યોતિર્મય અને ભવ્ય છે. દેવીના એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં કમંડળ છે. આ દેવીના દર્શનથી પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે, એવી ભક્તોની શ્રદ્ધા છે. શારદીય નવરાત્રિના બીજા દિવસે શ્રી બ્રહ્મચારિણી દેવીની પૂજા કરવામાં આવે છે. આ સમયે કાશી સાથે જ અન્ય સ્થાનોથી સહસ્રો ભક્તો અહીં દર્શન લેવા માટે આવે છે.
મંદિરમાં શ્રી બ્રહ્મચારિણી દેવીની મૂર્તિ સાથે જ દેવીની પાદુકા, શિવપિંડી, શ્રી સૂર્યદેવ, શ્રી અન્નપૂર્ણાદેવી અને શ્રી લક્ષ્મીનરસિંહ આ દેવતાઓની મૂર્તિ પણ છે.
ઉત્તરાખંડ ખાતેના કસારદેવી મંદિરના ક્ષેત્રમાંની ભૂ-ગર્ભીય લહેરોનું નાસા દ્વારા સંશોધન !
મંદિરની ભોંય પર સૂઈ રહેવાથી મહિલાઓને સંતાનપ્રાપ્તિ થાય છે ! – દેવીભક્તોની શ્રદ્ધા
૫૧ શક્તિપીઠોમાંના એક રહેલા પાટલીપુત્ર (પટના) ખાતેનાં બડી અને છોટી પટન દેવીનાં મંદિરો !
કર્ણાટકના હંગરહળ્ળી સ્થિત શ્રી વિદ્યાચૌડેશ્વરીદેવીની આધ્યાત્મિક વિશિષ્ટતાઓ !
દ્વાપરયુગમાં પાંડવોએ એક રાત્રિમાં બાંધેલું બનખંડી, જિલ્લો કાંગડા ખાતેનું શ્રી બગલામુખી મંદિર !
કર્ણાટકનાં હાસનંબાદેવી