હું… સનાતનનું ગ્રંથવિશ્‍વ… પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનો ધર્મદૂત !

સર્વ સંતો અને જ્‍યોતિષીઓના મત પ્રમાણે આપત્‍કાળનો આરંભ થઈ ગયો છે અને તેની તીવ્રતા દિવસે-દિવસે વધતી જ જવાની છે. ધરતીકંપ, વાવાઝોડું, ટીસુનામી ઇત્‍યાદિ નૈસર્ગિક આપત્તિઓ તેમજ અરાજક, અણુયુદ્ધ જેવી આપત્તિઓનો સામનો કરવો પડશે.