પ.પૂ. ડૉકટરજીની સાધના મોટી છે. શ્રીહરિ વિષ્ણુના તેઓ ખરા ભક્ત છે. પ.પૂ. ડૉકટરજીના જીવનમાં જો મહામૃત્યુયોગ હોય, તોપણ તેમના જીવને ધોખો નથી; કારણકે તેમને ઇશ્વરી સંરક્ષણ છે. પ.પૂ. ડૉકટરજીની તપશ્ચર્યા સીધીસાદી નથી. તેઓ દિવસ-રાત એક કરી રહ્યા છે. પ.પૂ. ડૉકટરજીને હું શું આશીર્વાદ આપુ ? મને જ તેમના આશીર્વાદની આવશ્યકતા છે. સનાતન કરી રહેલું કાર્ય ઘણું સારું છે. પ.પૂ. ડૉકટરજીએ સેવાનું જે વ્રત લીધું છે, તે સાધકોના ખભે છે. સાધકો હંમેશાં સેવારત રહેશે અને તેથી તેમનો ઉદ્ધાર થશે !
– પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.
સાધના કરવા સિવાય કોઈ પર્યાય નથી !
ધર્મસંસ્થાપના માટે કૃતિશીલ થવું, એ સાચી ગુરુદક્ષિણા !
સમષ્ટિ સાધના
ધ્યાન કરતાં જાગૃત અવસ્થામાં પોતાને ભૂલવાનો પ્રયત્ન કરવો, એ વધારે મહત્ત્વનું !
શિષ્યનું કર્તવ્ય
‘હું જગતનું એક અંગ છું’; તેથી સમષ્ટિના શુદ્ધિકરણ માટે સાધના કરવી, એ જ ખરી સાધના...