આત્મજ્ઞાન પ્રદાન કરે, તે ગુરુ ! શિષ્યનું પરમમંગલ એટલે આધ્યાત્મિક પ્રગતિ સાધ્ય કરવી અને જ્ઞાનશક્તિ દ્વારા માનવીનો ઉદ્ધાર કરવો, એ ગુરુનું પ્રમુખ કાર્ય હોય છે. સારો શિષ્ય બનવા માટે પ્રત્યેકે વ્યક્તિગત સાધના કરીને આધ્યાત્મિક પ્રગતિ કરવી અને માનવ જાતના હિત માટે અધ્યાત્મનો પ્રસાર કરવો આવશ્યક હોય છે.
– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલે
સાધના કરવા સિવાય કોઈ પર્યાય નથી !
સમષ્ટિ સાધના
ધ્યાન કરતાં જાગૃત અવસ્થામાં પોતાને ભૂલવાનો પ્રયત્ન કરવો, એ વધારે મહત્ત્વનું !
શિષ્યનું કર્તવ્ય
પ.પૂ. ડૉકટરજીની તપસ્યાનો લાભ બધાને થશે અને સાધકો હંમેશાં સેવારત રહેતાં હોવાથી તેમનો ઉદ્ધાર થશે...
‘હું જગતનું એક અંગ છું’; તેથી સમષ્ટિના શુદ્ધિકરણ માટે સાધના કરવી, એ જ ખરી સાધના...